ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ

ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ

મિત્રો લગભગ લોકોને ખ્યાલ હશે કે ઘણા સમયથી લવ જેહાદ કાનુન ખુબ જ ચર્ચામાં છે.  પરંતુ હાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેને લઈને ખુબ જ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના દરેક સામાન્ય માણસને પણ કહ્યા હોવો જોઈએ. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું લવ જેહાદ કાનુનને લઈને ગુજરાત સરકારે શું નિર્ણય લીધો. માટે આ લેખ અંત સુધી જરૂર વાંચો.

ગુજરાતમાં લવ જેહાદ કાનુનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજુરી આપી દીધી છે. હવે સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં લવ જેહાદ કાનુન 15 જુનથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ કાનુનને રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યો છે કેમ કે કોઈ પણ લાલચ, જબરદસ્તી અથવા કોઈ પણ પ્રકારની હિંસા કરીને કોઈનું ધર્મ પરિવર્તન ન કરાવી શકે.

નોંધપાત્ર છે કે વીતેલા દિવસોમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજુરી પર મહોર લગાવી દીધી હતી. ત્યાર બાદ ગુજરાતમાં લવ જેહાદને લઈને પ્રભાવી કાનનું બનાવવામાં આવ્યો હતો. આ કાનુન હેઠળ દગો કે ખોટું બોલીને લગ્ન કરીને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના મામલામાં 10 વર્ષની સજા આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

છેલ્લા દિવસોમાં ગુજરાત વિધાનસભામાં લવ જેહાદનો વિષય ખુબ જ હંગામા સાથે પસાર થયો હતો. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ બીલના સિલસિલામાં જાણકારી આપતા જણાવ્યું છે કે જે લોકો તિલક લગાવી હાથમાં દોરો બાંધીને હિંદુ અથવા અન્ય ધર્મની છોકરીની સાથે છળકપટ કરે છે તો તેને છોડવામાં નહિ આવે.

આ બીલ અનુસાર, ધર્મ છુપાવીને લગ્ન કરવા વાળા લોકો વિરુદ્ધ 5 વર્ષની સજા અને 2 લાખ દંડની રકમ ભરવાનો પ્રાવધાન છે. તેમજ નાબાલિક સાથે લગ્ન કરવા પર 7 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાનો દંડ ભરવાનું પ્રાવધાન છે. જે લોકો આ કાનુનની અવગણના કરશે તેને 3 લાખનો દંડ અને 7 વર્ષની જેલ થવાનો નિયમ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment

error: Content is protected !!