આ ચાર રાશિના લોકો શનિની પકડમાંથી મુક્ત થઈ રહ્યા છે… શનિદેવ કરશે તેમના પર ખુબ મહેરબાની.

મિત્રો, શનિદેવનો પ્રભાવ એટલો હોય છે કે દરેક લોકો શનિના પ્રકોપથી ડરે છે. આથી કોઈપણ વ્યક્તિ શનિદેવને નાખુશ નથી કરવા માંગતા. આથી જે લોકો પર અત્યાર સુધી શનિદેવનો પ્રકોપ રહ્યો છે તેઓએ હવે ડરવાની જરૂર નથી. કારણ કે હવે તેના પર શનિદેવની પકડ નહીં રહે.  તો ચાલો જાણીએ કે આ રાશિઓ વિશે. માટે આ લેખને અવશ્ય વાંચો.

જેમ કે તમે લોકો જાણો જ છો કે 2020 નજીક આવી રહ્યું છે, ત્યારે દરેક લોકોના મનમાં એવા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે તેમનું ભવિષ્ય કેવું હશે ? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવતા વર્ષ એટલે કે 2020 માં ગ્રહોની સ્થિતિમાં ઘણા ફેરફારો થવાના છે. નવું વર્ષ શરૂ થતાંની સાથે જ શનિની સ્થિતિમાં પરિવર્તન થઈ રહ્યું છે. કારણ કે શનિ ધન રાશિ છોડીને તેની રાશિનો જાતક, મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સિવાય અમે તમને વધુમાં જણાવી દઈએ કે ઘણી રાશિના જાતકોને શનિની આ રાશિનો લાભ મળવાનો છે. જ્યારે કેટલાકને સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. તો ચાલો તમને જણાવીએ કંઈ કંઈ રાશિના જાતકોને શનિની રાશિથી લાભ થશે.

ધન રાશિ : જેમ તમે જાણો છો કે, હાલમાં શનિ ધન રાશિમાં ભ્રમણ કરે છે. અહીંથી મકર રાશિમાં શનિમાં પ્રવેશથી ધન રાશિના લોકોની બીજા તબક્કાની સાડાસાતી સમાપ્ત થશે અને ઉતરતી સાડાસાતી શરૂ થશે. પરંતુ આ રાશિના લોકોને ત્રીજી સાડાસાતી માનસિક અને શારીરિક સમસ્યાઓ આપી શકે છે. પરંતુ પાછલા વર્ષોની તુલનામાં, આ વર્ષ તેમના માટે વધુ અનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ માટે સારી વાત એ છે કે આ રાશિના લોકો શનિની પકડમાંથી નીકળી જશે, પછી મકર રાશિથી મકર રાશિમાં જશે. તેઓએ છેલ્લા વર્ષમાં જે મહેનત કરી છે તેના શુભ પરિણામો તેમને મળવાનું શરૂ થઈ જશે. વર્ષ 2020 આ રાશિના લોકો માટે ખુબ જ સુખદ અને સમૃદ્ધ રહેશે. પરંતુ તે દરમિયાન, માનસિક તણાવ અને મૂંઝવણ ઓછી થઈ જશે. વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો માટે મકર રાશિમાં શનિનો પ્રવેશ થવાથી રાહત રહેશે. કારણ કે વૃષભ રાશિના લોકો શનિના પ્રકોપથી છૂટકારો મેળવશે. આ સમયગાળા દરમિયાન, જીવનમાં આવતી ઉતાર-ચઢાવની પરિસ્થિતિમાં પણ ઘટાડો થશે.

કન્યા રાશિ : છેલ્લા અઢી વર્ષથી કન્યા રાશિના લોકો પણ શનિની અસરો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. આ રાશિના લોકો શનિના રાશિ પરીવર્તનથી શનિના પ્રભાવથી મુક્ત થશે. તેમજ આ રાશિના લોકોને તેમની મહેનતનું ફળ પણ ઝડપથી મળશે. આર્થિક લાભની તક પણ પ્રાપ્ત થતી રહેશે. પરંતુ ઘરેલુ જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

શનિના મકર રાશિમાં પ્રવેશથી આ રાશિઓને સમસ્યાઓનો સામનો કરશે :મકર રાશિમાં શનિના પ્રવેશથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરૂ થઈ જશે. આ ઉપરાંત, મિથુન અને તુલા રાશિવાળા લોકો પર પણ શનિની અસરો જોવા મળશે. આ બધાને જોતા એવું લાગી રહ્યું છે કે 2020માં આ ત્રણ રાશિના લોકો માટે ખુબ જ સંઘર્ષપૂર્ણ જીવન રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment