99% લોકો નથી જાણતા કેળા ખાવાથી થતા આ ખતરનાક નુકશાન વિશે… એમાં આવા લોકોએ તો ભૂલથી પણ ન ખાવા જોઈએ… જાણો કેળાથી થતા સાઈડ ઈફેક્ટસ…

મિત્રો આપણને મોટાભાગના ફળો ભાવતા હોય છે. પણ દરેક ફળનું સીમિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. બજારમાં મળતા દરેક ફળ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળે છે. પણ જો તેનું અતિશય સેવન કરવામાં આવે તો નુકશાન થઇ શકે છે. આપણે જાણીએ છીએ કે કેળા એક હેલ્દી ફળ છે. … Read more99% લોકો નથી જાણતા કેળા ખાવાથી થતા આ ખતરનાક નુકશાન વિશે… એમાં આવા લોકોએ તો ભૂલથી પણ ન ખાવા જોઈએ… જાણો કેળાથી થતા સાઈડ ઈફેક્ટસ…

જાણો બ્રેસ્ટ કેન્સર શું છે, કેવી રીતે થાય અને તેના લક્ષણો સહિતની સંપૂર્ણ જાણકારી… દરેક મહિલાઓ જરૂર વાંચો આ અગત્યની માહિતી…

મિત્રો જયારે આપણા શરીરમાં કેન્સરના કોષો વિકાસ પામતા હોય છે ત્યારે આપણા શરીરમાં અનેક લક્ષણો જોવા મળે છે. પણ આપણી પાસે તેની સાચી જાણકારી નથી હોતી. પણ આપણે આજે આ લેખમાં બ્રેસ્ટ કેન્સર વિશે માહિતી મેળવીશું. જે તમને ઘણી ઉપયોગી થઇ શકે છે. કેન્સર જેવી બીમારીનું નામ સાંભળતા જ 10 માંથી 9 લોકોના મગજમાં એક … Read moreજાણો બ્રેસ્ટ કેન્સર શું છે, કેવી રીતે થાય અને તેના લક્ષણો સહિતની સંપૂર્ણ જાણકારી… દરેક મહિલાઓ જરૂર વાંચો આ અગત્યની માહિતી…

શિયાળામાં વજન વધે તો તરત જ કરો આ કામ, ફક્ત 5 જ દિવસમાં વજન કાબુ કરી શરીરને રાખશે આજીવન પાતળું… એકવાર અજમાવો આખી જિંદગી વજન નહિ વધે…

મિત્રો આપણે જાણીએ છીએ કે શિયાળામાં લોકોનો ખોરાક વધી જતો હોય છે. કારણ કે આ ઋતુમાં દરેક શાકભાજી સારું આવતું હોય છે તેમજ ભૂખ પણ વધુ લાગે છે. જેને કારણે વજન વધી જાય છે. પણ જો તમે શિયાળામાં પણ વજન કંટ્રોલ કરવા માંગતા હો તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે.  શિયાળામાં મોટા ભાગના લોકોને … Read moreશિયાળામાં વજન વધે તો તરત જ કરો આ કામ, ફક્ત 5 જ દિવસમાં વજન કાબુ કરી શરીરને રાખશે આજીવન પાતળું… એકવાર અજમાવો આખી જિંદગી વજન નહિ વધે…

સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો

મિત્રો આજની ભાગદોડ ભરેલી જિંદગી અને વ્યસ્તતા ના કારણે અથવા સમય ના અભાવે લોકો મોટાભાગે સવારનો નાસ્તો છોડી દે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો દિવસની પહેલી ડાયટ હોય છે. દિવસની શરૂઆત કરવા માટે આપણા શરીરને એનર્જી ની જરૂરિયાત હોય છે, જે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તાથી મળે છે. 12 કલાકથી વધુ અંતરાળ પછી સીધું … Read moreસવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો

રસોડામાં રહેલી આ 4 વસ્તુ ખાવામાં કંટ્રોલ નહિ કરો, તો સમય પહેલા શરીર થઈ જશે નબળું…. ફેલાવી દેશે ઝેર અને થશે આવા હાલ…

મિત્રો આમ તો એવું કહેવાય છે કે ઘરનું ખાવા જ શુદ્ધ, સાત્વિક અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. પરંતુ ઘરનું ખાવાનું પણ બહારના ખાવા જેટલું જ અનહેલ્ધી હોઈ શકે છે. તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જાણ નઈ હોય જે તમારા શરીરને બીમાર કરવાનું કામ કરે છે. તમારા રસોઈ ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જેને તમે દરરોજ પોતાના … Read moreરસોડામાં રહેલી આ 4 વસ્તુ ખાવામાં કંટ્રોલ નહિ કરો, તો સમય પહેલા શરીર થઈ જશે નબળું…. ફેલાવી દેશે ઝેર અને થશે આવા હાલ…

પ્રેગ્નેન્ટ પત્નીની તબિયત 9 મહિના સુધી રહેશે એકદમ સ્વસ્થ… પતિએ જરૂર કરવા જોઈએ આ 7 કામ… પત્ની પણ રહેશે એકદમ ખુશ અને તંદુરસ્ત…

દરેક સ્ત્રી માટે ગર્ભાવસ્થા એક સુંદર સમય હોય છે. આ સમયે તેનું વિશેષ રૂપે ધ્યાન રાખવામાં આવે છે. જો કે ધ્યાન રાખવું જરૂરી છે પણ સાથે અમુક કામ કરવાથી તે વધુ ખુશ થાય છે. આથી જો તમે ગર્ભવતી મહિલાને ખુશ કરવા માંગતા હો તો તમારે આ કામ જરૂરથી કરવા જોઈએ.  ગર્ભાવસ્થા એક એવો સમય હોય … Read moreપ્રેગ્નેન્ટ પત્નીની તબિયત 9 મહિના સુધી રહેશે એકદમ સ્વસ્થ… પતિએ જરૂર કરવા જોઈએ આ 7 કામ… પત્ની પણ રહેશે એકદમ ખુશ અને તંદુરસ્ત…

error: Content is protected !!