ઉનાળામાં બ્લોટિંગના કારણે ફૂલી ગયેલું પેટ, ચપટીમાં થશે નોર્મલ, બસ ખાઈ લ્યો આ દેશી વસ્તુ… ગેસ, એસિડીટી અને બ્લોટિંગ મળશે છુટકારો…

મિત્રો તમે જાણો છો તેમ હવે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. જેની અસર તમારા સ્વાસ્થ્ય પર દેખાઈ છે. સામાન્ય રીતે ઉનાળામાં લોકોનો ખોરાક ઓછો થવા લાગે છે. ભૂખ નથી લાગતી, તેમજ ગેસ અને એસીડીટીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે પેટ ફૂલેલું લાગે છે. આથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો … Read moreઉનાળામાં બ્લોટિંગના કારણે ફૂલી ગયેલું પેટ, ચપટીમાં થશે નોર્મલ, બસ ખાઈ લ્યો આ દેશી વસ્તુ… ગેસ, એસિડીટી અને બ્લોટિંગ મળશે છુટકારો…

રસ્તે મળી જતી આ 5 જડીબુટ્ટીથી મગજ થઈ જશે 100% પાવરફુલ, ઘડપણમાં પણ યાદશક્તિ રહેશે કોમ્પ્યુટર તેજ…

અત્યારના બાળકોને એક જ ફરિયાદ રહે છે કે વાંચેલું યાદ રહેતું નથી. તેથી પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. તો શું તમને એક્ઝામની તૈયારી કરી રહ્યા હોવ અને શું તમને કોઈ વસ્તુ યાદ રાખવામાં સમસ્યા થાય છે? શું તમે એવા લોકોમાંથી છો જેઓ સમય સમય પર વસ્તુઓને ભૂલી જાય છે? યાદશક્તિ નબળી હોવાની … Read moreરસ્તે મળી જતી આ 5 જડીબુટ્ટીથી મગજ થઈ જશે 100% પાવરફુલ, ઘડપણમાં પણ યાદશક્તિ રહેશે કોમ્પ્યુટર તેજ…

તરબૂચને ફ્રિજમાં રાખતા પહેલા જાણી લો આ ખાસ માહિતી, નહિ તો ફાયદાને બદલે થશે આવા નુકશાન… જાણો ઠંડુ તરબૂચ ખાવાના ગેરલાભ…

ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે અને વળી ઉનાળાની ઋતુ આવતા જ આપણને તરબૂચની યાદ તો આવી જ જાય. તરબૂચ લગભગ દરેકનું પ્રિય ફળ છે. તરબૂચમાં 90% પાણી હોય છે, તેથી ઉનાળામાં હાઈડ્રેટ રહેવા માટે આ સૌથી સારું ફળ માનવામાં આવે છે. પાણી સિવાય તરબૂચમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે જે … Read moreતરબૂચને ફ્રિજમાં રાખતા પહેલા જાણી લો આ ખાસ માહિતી, નહિ તો ફાયદાને બદલે થશે આવા નુકશાન… જાણો ઠંડુ તરબૂચ ખાવાના ગેરલાભ…

મફતમાં મળતા આ બીજને ફેકતા પહેલા આવી રીતે કરો ઉપયોગ, શરીરમાં થશે આવા અનોખા ફાયદા.

તરબૂચ ખાલી ખાવામાં સ્વાદિષ્ટ નથી હોતા પણ ગરમીમાં શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે. તરબૂચ ખાવાના ફાયદા વિશે તો બધા લોકો જાણે છે પણ તમે ક્યારેય તેના બીજ થી થતા ફાયદા વિશે જાણ્યું છે. હેલ્થ એક્સપર્ટ ના કહેવા પ્રમાણે તરબૂચ ખાતા સમયે આપણે જે બીજને કાઢીને ફેકી દઈએ છીએ તે બીજ શરીર માટે ખુબજ ફાયદાકારક વસ્તુ … Read moreમફતમાં મળતા આ બીજને ફેકતા પહેલા આવી રીતે કરો ઉપયોગ, શરીરમાં થશે આવા અનોખા ફાયદા.

જો આ 7 સમસ્યા હોય તો તરબૂચ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, ફાયદાને બદલે થઈ શકે છે આવા જીવલેણ અને ગંભીર નુકશાન…

મિત્રો હાલ તમે બજારમાં તરબૂચ જોતા હશો. જો કે ઉનાળામાં તરબુચનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. પરંતુ તરબૂચ અમુક રોગોથી પીડિત વ્યક્તિએ ન ખાવું જોઈએ. તેનાથી તેના સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. તરબૂચ એ ઉનાળાનું સુપર ફ્રુટ માનવામાં આવે છે. આથી જ મોટાભાગના લોકો ઉનાળામાં તરબુચનું સેવન કરે છે. તે સ્વાદમાં ખુબ જ … Read moreજો આ 7 સમસ્યા હોય તો તરબૂચ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, ફાયદાને બદલે થઈ શકે છે આવા જીવલેણ અને ગંભીર નુકશાન…

કેરી અને તરબૂચને ફ્રિઝમાં રાખતા હો તો ચેતી જજો, વૈજ્ઞાનિક રીતે છે જીવનું જોખમ. જાણો આ પાછળનું રહસ્ય….

ઉનાળો આવતા જ લોકો ખાવાની વસ્તુઓ ફ્રિઝમાં રાખવાનું શરૂ કરી દેતા હોય છે. તેમને લાગે છે કે અમુક વસ્તુઓને બહાર રાખવાથી બગડી જાય છે અને ફ્રિઝમાં રાખવાથી તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે. પરંતુ શું આ મૌસમમાં ખાવાની દરેક વસ્તુઓ ફ્રિઝમાં રાખવી યોગ્ય છે ? તો એક્સપર્ટ આ વિશે જણાવે છે કે ઘણી વસ્તુઓને … Read moreકેરી અને તરબૂચને ફ્રિઝમાં રાખતા હો તો ચેતી જજો, વૈજ્ઞાનિક રીતે છે જીવનું જોખમ. જાણો આ પાછળનું રહસ્ય….

error: Content is protected !!