ચોમાસા દરમિયાન કરી લો આ ૪ મહત્વના કામ, જાનલેવા ડેન્ગ્યું તમારું કઈ નહિ બગડી શકે…તેમજ ડેન્ગ્યુની જરુરી માહિતી.

  🌡 ડેન્ગ્યુ તાવના લક્ષણો અને તેને રોકવાના ૪ મહત્વના કામ 🌡  Image Source : 🌡 દુનિયાભરમાં દરેક વર્ષે લાખો લોકો ડેન્ગ્યુનો શિકાર બનતા હોય છે. એક રીચર્સ અનુસાર જાણવા મળ્યું છે કે દરેક વર્ષે ૩૯૦ મિલિયન લોકો ડેન્ગ્યુ ઇન્ફેકશનનો શિકાર બને છે. પાછલા 10 થી 12 વર્ષોથી ભારતમાં પણ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધી છે. સપ્ટેમ્બર ૨૦૧૫ માં … Read moreચોમાસા દરમિયાન કરી લો આ ૪ મહત્વના કામ, જાનલેવા ડેન્ગ્યું તમારું કઈ નહિ બગડી શકે…તેમજ ડેન્ગ્યુની જરુરી માહિતી.

અમૃત સમાન છે તાંબાના રાખેલ પાણી…જાણો આ પાણી શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે…અને શેર પણ કરો

copper

🏆 સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ ખુબ સારી અને મહત્વની બાબત છે. સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ દિવસ દરમીયાન ઓછામાં ઓછુ ૩ લીટર પાણી પીવું આવશ્યક છે. આયુર્વેદ દ્વારા કહેવામાં આવ્યું છે કે. 🏆 સવારે તાંબાના વાસણમાં પાણી પીવાથી વધારે લાભ થાય છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરના ઘણા રોગો દવા વદર માટી શકે. આ … Read moreઅમૃત સમાન છે તાંબાના રાખેલ પાણી…જાણો આ પાણી શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે…અને શેર પણ કરો

શરીર માટે હાનીકારક ફ્રીઝનું પાણી ન પીવો,….. અપનાવો માટલાનું પાણી ક્યારેય નહિ થાય આવી આવી બીમારીઓ.

આજની નવી પેઢી ફક્ત RO વાળું ફીલ્ટર પાણી પીવાનો જ આગ્રહ રાખે છે, કારણકે તેમને એમ લાગે છે કે, RO ના પાણીથી જ શરીરને જરૂરી મિનરલ્સ મળે છે પણ આ પાણી કેટલીક હદે નુકશાનકારક પણ છે. તો આપણને પ્રશ્ન થાય કે સૌથી શુદ્ધ પાણી કયું કે તમામ રીતે શરીરને ફાયદા કારક હોય અને તે પણ … Read moreશરીર માટે હાનીકારક ફ્રીઝનું પાણી ન પીવો,….. અપનાવો માટલાનું પાણી ક્યારેય નહિ થાય આવી આવી બીમારીઓ.

પહેલી નજરથી બરાબર લગતા કોયડાને અભણ ડોસાએ ઉકેલી બતાવ્યો. – ૧૦૦ % લોકો ભૂલ ખાઈ જશે આ કોયડામાં.

અહીં આપેલો કોયડો પૂરો ધ્યાનથી વાંચજો… આ કોયડામાં કરેલા ન્યાયને ધ્યાનથી જોજો અને જો લાગે કે કરેલો ન્યાય એકદમ બરોરબ છે તો નીચે કોમેન્ટ કરીને જણાવજો.. તેમજ આ પોસ્ટને શેર પણ કરજો જેથી બીજા લોકોને પણ ખબર પડે કે, ભણતરની સાથે સાથે ગણતર પણ એટલું જ મહત્વનું છે. જે ગણતરની કોઠા સૂઝ વડે ભલભલા પ્રશ્નો … Read moreપહેલી નજરથી બરાબર લગતા કોયડાને અભણ ડોસાએ ઉકેલી બતાવ્યો. – ૧૦૦ % લોકો ભૂલ ખાઈ જશે આ કોયડામાં.

ગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?

શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે? જી હા, ગુજરાત ઉપર પાણીનો ભય છે. હજી તો શિયાળાની ઠંડી સવારોએ વિદાય લીધી છે ત્યા ગુજરાતના ખૂણે ખૂણેથી જળાશયોમાંથી પાણીનો જથ્થો ખાલી થઇ ગયો. ઘણાબધા વર્ષોથી માતા નર્મદામૈયાના આશીર્વાદથી આપણને પાણી મળતું રહ્યું છે અને પાણીની મોટો અછત પણ ક્યારેક જ થઇ છે. હાલ ૨૦૧૮ માં પાણીની સમસ્યા … Read moreગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?

error: Content is protected !!