દવા વગર ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો ખાવા લાગો આ વસ્તુ, શરીરમાં લોહીની કમી દુર કરી ઘટાડી દેશે તમારું વજન…. જાણો આ ચમત્કારિક વસ્તુના ફાયદા….
હાલમાં થયેલ સંશોધન પ્રમાણે મશરૂમ ડાયાબીટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે. કારણ કે આ બ્લડમાં શુગરના પ્રમાણને ઘટાડે છે. શાકાહારીઓ માટે પોષણનો યોગ્ય વિકલ્પ જોડવો થોડો મુશ્કેલ હોય છે. તેના પર જો તમે ડાયાબિટીક હોવ તો તમારા માટે વિકલ્પ વધારે જ સીમિત થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ફૂડ વિશે જણાવવા … Read moreદવા વગર ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો ખાવા લાગો આ વસ્તુ, શરીરમાં લોહીની કમી દુર કરી ઘટાડી દેશે તમારું વજન…. જાણો આ ચમત્કારિક વસ્તુના ફાયદા….