બોલીવુડ સ્ટાર્સ પાસે પૈસા, નામ, એશોઆરામ હોવા છતાં પણ આત્મહત્યા કેમ કરે છે? આ છે મોટું કારણ.
રવિવારના રોજ બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આપઘાતની ઘટનાના સમાચાર આવ્યાં હતા. આ એક દુઃખદ ઘટના છે. સુશાંતે પોતાની ફિલ્મ છીછોરેમાં એક એવા વ્યક્તિનો અભિનય કર્યો હતો. જે પોતાના દીકરાને જીવન જીવતા શીખવે છે. તે કહે છે જીવનમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ આવે પરંતુ આપઘાત ન કરવો જોઇએ. જીવન ખુબ જ કિંમતી છે જેને બિન્દાસ … Read moreબોલીવુડ સ્ટાર્સ પાસે પૈસા, નામ, એશોઆરામ હોવા છતાં પણ આત્મહત્યા કેમ કરે છે? આ છે મોટું કારણ.