લાલ અને સફેદમાંથી ક્યાં જામફળ શરીર માટે છે વધુ લાભકારી, મોટાભાગના લોકો છે અજાણ છે બંનેના ગુણોથી… માટે જાણો ક્યાં રંગનું જામફળ ખાવું…

મિત્રો આપણે શિયાળાની ઋતુમાં જમરૂખ ખાવાનું પસંદ કરીએ છીએ. જો કે જમરૂખ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જમરૂખ બે પ્રકારના હોય છે. એક લાલ અને બીજા સફેદ. આમાંથી ક્યાં જમરૂખ વધુ ફાયદાકારક છે. જો તમે આ વિશે વધુ જાણવા માંગતા હો તો આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ.  શિયાળાની … Read moreલાલ અને સફેદમાંથી ક્યાં જામફળ શરીર માટે છે વધુ લાભકારી, મોટાભાગના લોકો છે અજાણ છે બંનેના ગુણોથી… માટે જાણો ક્યાં રંગનું જામફળ ખાવું…

પેટમાં સામાન્ય એવો દુખાવો પણ બની જશે આ ગંભીર સમસ્યાનું કારણ, જાણો સરળ ઘરેલું ઉપાય… નહિ તો પડી જશે પેટમાં ચાંદા…

ઘણી વખત અમુક બીમારીનો સંકેત આપણું શરીર આપણને આપતું હોય છે. આથી જો આપણે સમય રહેતા તેનો ઈલાજ કરી લઈએ તો જે તે બીમારીને દુર કરી શકીએ છીએ. આવી જ એક બીમારી છે અલ્સરની. જેના સંકેત તમને તમારું પેટ આપી શકે છે. જમ્યા પછી પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવો અનુભવ થાય તો તે લક્ષણ પેટમાં … Read moreપેટમાં સામાન્ય એવો દુખાવો પણ બની જશે આ ગંભીર સમસ્યાનું કારણ, જાણો સરળ ઘરેલું ઉપાય… નહિ તો પડી જશે પેટમાં ચાંદા…

જૂનામાં જૂની કબજિયાતને તોડી બહાર કાઢવામાં અકસીર છે આ 6 વસ્તુ, આંતરડાની સફાઈ કરી બવાસીરને રાખશે દુર…

શરીરમાં જયારે કબજિયાતની તકલીફ શરુ થાય છે ત્યારે તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ પણ પેદા થાય છે. આથી સમય રહેતા કબજિયાતનો ઈલાજ કરવો જરૂરી છે. આ માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જેનાથી તમારું પેટ સાફ આવે. સામાન્ય રીતે લોકો એવા ફૂડ્સને પોતાની ડાયેટમાં સમાવિષ્ટ કરી લેતા હોય છે, જે તેમના આખા ડાયઝેશન સિસ્ટમને ખરાબ … Read moreજૂનામાં જૂની કબજિયાતને તોડી બહાર કાઢવામાં અકસીર છે આ 6 વસ્તુ, આંતરડાની સફાઈ કરી બવાસીરને રાખશે દુર…

ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

મિત્રો આપણી મોટાભાગની સમસ્યાઓનો હલ આપણા રસોડામાંથી જ મળી જાય છે. આવા મસાલાઓમાં એક વરિયાળી છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. અને આ એક અદભુત મસાલો છે. આપણા માંથી મોટાભાગના લોકો આપણા દૈનિક જીવનમાં કોઈના કોઈ રૂપે તેનું સેવન જરૂરથી કરે છે. આ ખાવામાં મીઠી અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ આપણા … Read moreગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલ, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવી અનેક બીમારીઓ ચપટીમાં ગયાબ, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

વિનેગરમાં આ વસ્તુ પલાળી ખાલી પેટ ખાઈ લ્યો, લોહીને શુદ્ધ કરી પેટને કરી દેશે એકદમ સાફ… સાંધાના દુખાવા દુર કરી હૃદય કરી દેશે મજબુત…

ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રુટ માંથી અનેક પ્રકારના પોષક તત્વો પ્રાપ્ત થાય છે. તેથી ડોક્ટર પણ ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપે છે. આવા ડ્રાયફ્રુટમાં એક અંજીરનો સમાવેશ થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. આપણે સીધી રીતે જ દૂધ, મધ કે પાણીમાં પલાળીને અંજીરનું સેવન કરીએ છીએ. પરંતુ … Read moreવિનેગરમાં આ વસ્તુ પલાળી ખાલી પેટ ખાઈ લ્યો, લોહીને શુદ્ધ કરી પેટને કરી દેશે એકદમ સાફ… સાંધાના દુખાવા દુર કરી હૃદય કરી દેશે મજબુત…

ટાઈપ 1અને 2 કરતા વધારે ખતરનાક છે ટાઈપ 3 ડાયાબિટીસ… જાણો કેવી રીતે થાય છે ટાઈપ 3 ડાયાબિટીસ, શું તેના લક્ષણો અને ઈલાજની સંપૂર્ણ માહિતી….

ટાઈપ 3 ડાયાબિટીસની સારવાર ડાયાબિટીસના અન્ય વેરિઅન્ટથી ખૂબ જ મુશ્કેલ અને પડકાર જનક હોય છે. કારણ કે આમાં સ્વાદુપિંડ ને થતા નુકશાનના આધારે કરવાનું હોય છે. આનો ઈલાજ સમયસર ન કરવામાં આવે તો દર્દીના શરીરના અંગ પણ ખરાબ થઈ શકે છે. ઘણા કિસ્સામાં આ બીમારી જીવલેણ સુધી સાબિત થાય છે. ટાઈપ 3ડાયાબિટીસથી કેવી રીતે બચાય:- … Read moreટાઈપ 1અને 2 કરતા વધારે ખતરનાક છે ટાઈપ 3 ડાયાબિટીસ… જાણો કેવી રીતે થાય છે ટાઈપ 3 ડાયાબિટીસ, શું તેના લક્ષણો અને ઈલાજની સંપૂર્ણ માહિતી….

error: Content is protected !!