પેટની નસોમાં સોજો કે દુખાવો થાય તો તરત કરો આ કામ, ઘર બેઠા જ મળશે રાહત અને કાયમી છુટકારો….

આજની ખાણીપીણીને જોતા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંથી એક છે, પેટમાં દુખાવો થવો. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેક પેટના દુખાવાની સમસ્યાનો સામનો કરે છે. પેટમાં દુખાવો થવા પાછળ સામાન્ય રીતે અનેક કારણો હોય છે. ખરાબ પાચન, પેટમાં ગેસ, અપચો, કબજિયાત, આંતરડામાં સોજો, પેટની માસ પેશીઓમાં સોજો વગેરે જેવી અનેક સમસ્યાઓ પેટના … Read moreપેટની નસોમાં સોજો કે દુખાવો થાય તો તરત કરો આ કામ, ઘર બેઠા જ મળશે રાહત અને કાયમી છુટકારો….

જીવલેણ ડેન્ગ્યુ તાવ મટાડી શકો છો ફક્ત 1 રૂપિયાની આ ટીકડીથી… જાણો ડોક્ટર અનુસાર ડેન્ગ્યુના લક્ષણો અને સસ્તો ઈલાજ…

ડેન્ગ્યુ એક વાયરલ તાવ છે જે સંક્રમિત મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. ડેન્ગ્યુના દર્દીનો યોગ્ય સમય પર ઈલાજ ન કરવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ડેન્ગ્યુથી જોડાયેલી કેટલીક મુખ્ય વાતો ડોક્ટરથી જાણીલો. દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદના આગમન બાદ મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી જાય છે. મોસમ માં બદલાવની સાથે જ વાયરલ તાવ અને … Read moreજીવલેણ ડેન્ગ્યુ તાવ મટાડી શકો છો ફક્ત 1 રૂપિયાની આ ટીકડીથી… જાણો ડોક્ટર અનુસાર ડેન્ગ્યુના લક્ષણો અને સસ્તો ઈલાજ…

આ છે પેટ ભારે ભારે લાગવું, ગેસ અને દુખાવો મટાડવાનો મફત અને 100% અસરકારક ઈલાજ….

મિત્રો ઘણા લોકોના પેટ એટલા નાના હોય છે કે, તરત જ ભરાઈ જાય છે. આથી એમ કહી શકાય કે તેઓ ખાવાના ખોટા છે. પરંતુ આમ થોડું ખાવાથી પણ તમારું પેટ ભરાઈ જતું હોય, તો તેની પાછળ કોઈ કારણ હોય શકે છે. આ માટે તમારે પોતાના ડાયટમાં થોડો ફેરફાર કરવાની જરૂર હોય છે. આ સિવાય ઘણી … Read moreઆ છે પેટ ભારે ભારે લાગવું, ગેસ અને દુખાવો મટાડવાનો મફત અને 100% અસરકારક ઈલાજ….

કોઈને પણ પેટમાં દુખે તો તરત ખવડાવી દો આ ઘરેલુ વસ્તુ … માત્ર 2 મિનિટમાં વગર ખર્ચે મળી જશે છુટકારો

પેટનો દુખાવો એક એક સામાન્ય સમસ્યા છે. જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. ઘણા લોકો ખોટા ખાનપાનની આદતના કારણે પણ પેટ દર્દ ની સાથે કબજિયાત અને એસીડીટી જેવી પરેશાનીનો સામનો કરે છે. તમે અક્સર જોયું હશે કે તેઓ આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે ઘણી દવાઓ અને ઘરેલું ઉપચાર કરે છે. પણ ઘણી વખત આ ઉપાયો … Read moreકોઈને પણ પેટમાં દુખે તો તરત ખવડાવી દો આ ઘરેલુ વસ્તુ … માત્ર 2 મિનિટમાં વગર ખર્ચે મળી જશે છુટકારો

આ જગ્યા પર પેટમાં દુખે તો તરત દોડી જાઓ દવાખાને.. ખુબ જ ખતરનાક છે આ 8 બીમારીઓ.. જાણો પ્રકાર અને નામ

જ્યારે પેટમાં દુઃખાવો તીવ્ર બને છે ત્યારે ડોક્ટર પાસે જવું કે નહિ, ઘણી વખત તે નક્કી કરવું ખુબ મુશ્કેલ બની જાય છે. પેટના દુઃખાવાના ઈમરજન્સી કેસો ખુબ સામાન્ય બાબત છે. જો દર્દીને આ રોગ વિશે યોગ્ય માહિતી હોય, તો હેલ્પલાઇન પર ડોક્ટર અથવા નર્સનો સંપર્ક કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે અમે તમને પેટના દુઃખાવોના … Read moreઆ જગ્યા પર પેટમાં દુખે તો તરત દોડી જાઓ દવાખાને.. ખુબ જ ખતરનાક છે આ 8 બીમારીઓ.. જાણો પ્રકાર અને નામ

error: Content is protected !!