સ્ત્રી રોગ, તાવ,ઉધરસ અને સોર્યાસીસ જેવા ચામડીના રોગોને જળમૂળથી દૂર કરી દેશે આ ઔષધી, જાણો ઉપયોગની રીત મળશે 100% પરિણામ…

આપણા આયુર્વેદમાં અનેક પ્રકારની ઔષધીઓનો ઉપયોગ ગંભીર થી ગંભીર બીમારીઓની સારવારરૂપે કરવામાં આવે છે. તેવી જ એક આયુર્વેદિક ઔષધી ઉપલેટ છે જેને કંઠ અથવા કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઔષધીના મૂળને સંસ્કૃત નામો કુષ્ઠ, પાકલ, વાય, ગદ છે. ઉપલેટ દરેક ગાંધીની દુકાનમાં સરળતાથી મળી રહે છે. તેની લંબાઈ અઢીથી ત્રણ ઇંચ જેટલી હોય … Read moreસ્ત્રી રોગ, તાવ,ઉધરસ અને સોર્યાસીસ જેવા ચામડીના રોગોને જળમૂળથી દૂર કરી દેશે આ ઔષધી, જાણો ઉપયોગની રીત મળશે 100% પરિણામ…

ધરતી પર સંજીવની સમાન છે આ નાનકડા બીજ, વજન અને કોલેસ્ટ્રોલ ઘટાડી લોહીને રાખશે જિંદગીભર સાફ અને શુદ્ધ…

આપણને ઠંડી વસ્તુઓનું સેવન કરવાનું ગમે છે. પરંતુ આપણે પણ કુદરતી પીણાને ત્યાગીને કૃત્રિમ અને કેમિકલ યુક્ત પીણાઓનું સેવન કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. પરંતુ  આપણા સ્વાસ્થ્યને લાભદાયક એવા કુદરતી તકમરીયા છે. તકમરીયા ની પ્રકૃતિ ઠંડી હોય છે તેનું શરબત બનાવીને કે અલગ અલગ વસ્તુ સાથે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને અનેક … Read moreધરતી પર સંજીવની સમાન છે આ નાનકડા બીજ, વજન અને કોલેસ્ટ્રોલ ઘટાડી લોહીને રાખશે જિંદગીભર સાફ અને શુદ્ધ…

આ છે જૂનામાં જૂની દાદર નો સચોટ અને ઘરેલુ ઉપચાર, દાદર અને ખરજવું સહીત ચામડી તમામ સમસ્યા દૂર કરવાનો 100% અકસીર ઈલાજ..

ચામડીના રોગોમાં એક દાદર છે જે અત્યંત જીદ્દી હોય છે. આ ત્વચા પર સરળતાથી જતો નથી, લાંબા સમય સુધી તમારી સ્ક્રીન પર રહી શકે છે. જો તમે પણ દાદરની સમસ્યાથી પરેશાન હોવ તો આજે અમે તમને જૂનામાં જૂના દાદરના ઈલાજ વિશે જણાવીશું. દાદર એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય છે જે માથામાં, પગમાં, ગળામાં કે શરીરના … Read moreઆ છે જૂનામાં જૂની દાદર નો સચોટ અને ઘરેલુ ઉપચાર, દાદર અને ખરજવું સહીત ચામડી તમામ સમસ્યા દૂર કરવાનો 100% અકસીર ઈલાજ..

error: Content is protected !!