સ્ત્રી રોગ, તાવ,ઉધરસ અને સોર્યાસીસ જેવા ચામડીના રોગોને જળમૂળથી દૂર કરી દેશે આ ઔષધી, જાણો ઉપયોગની રીત મળશે 100% પરિણામ…
આપણા આયુર્વેદમાં અનેક પ્રકારની ઔષધીઓનો ઉપયોગ ગંભીર થી ગંભીર બીમારીઓની સારવારરૂપે કરવામાં આવે છે. તેવી જ એક આયુર્વેદિક ઔષધી ઉપલેટ છે જેને કંઠ અથવા કુષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઔષધીના મૂળને સંસ્કૃત નામો કુષ્ઠ, પાકલ, વાય, ગદ છે. ઉપલેટ દરેક ગાંધીની દુકાનમાં સરળતાથી મળી રહે છે. તેની લંબાઈ અઢીથી ત્રણ ઇંચ જેટલી હોય … Read moreસ્ત્રી રોગ, તાવ,ઉધરસ અને સોર્યાસીસ જેવા ચામડીના રોગોને જળમૂળથી દૂર કરી દેશે આ ઔષધી, જાણો ઉપયોગની રીત મળશે 100% પરિણામ…