જોતજોતામાં કરોડપતિ બનવું હોય તો જાણી લ્યો આ 416 રૂપિયા વાળો ફોર્મ્યુલા, પૈસાના થઇ જશે ઢગલે ઢગલાં….જાણો કેવી રીતે…

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. આ માટે તે પોતાની કમાણી માંથી થોડી ઘણી તો બચત કરે જ છે. અને  બચત તે કોઈ સરકારી યોજના અથવા તો વીમા રૂપે સેવ કરે છે. પણ જો તમે એમ મૂંઝાતા હો કે તમારે ક્યાં બચત કરવાથી વધુ નફો મળી શકે તો અમે તમારા માટે … Read moreજોતજોતામાં કરોડપતિ બનવું હોય તો જાણી લ્યો આ 416 રૂપિયા વાળો ફોર્મ્યુલા, પૈસાના થઇ જશે ઢગલે ઢગલાં….જાણો કેવી રીતે…

ફક્ત 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરો, 5 જવર્ષમાં થઈ જશે કમાલ… અને જોતજોતામાં બની જશો કરોડપતિ… જાણો કેવી રીતે…

આજના સમયમાં દરેક લોકો માલદાર બનવાના સપના જોવે છે. ક્યારેક એવું વિચારે કે મારી સેલેરી તો ખૂબ જ ઓછી છે, હું કરોડપતિ ક્યારેય નહીં બની શકું. 10-20 હાજર રૂપિયા મહિને કમાવા વાળા કેવી રીતે કરોડપતિ બની શકે છે? આવી મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે જોકે દરેક જણ એવું ઇચ્છતા હોય છે કે રિટાયરમેન્ટ બાદ તેમની … Read moreફક્ત 500 રૂપિયાના રોકાણથી શરૂઆત કરો, 5 જવર્ષમાં થઈ જશે કમાલ… અને જોતજોતામાં બની જશો કરોડપતિ… જાણો કેવી રીતે…

દેશની આ 3 કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 500% વળતર… ફક્ત 1 વર્ષમાં રૂપિયા કરી દીધા 5 ગણા… જાણો રોકાણ કરવું કેટલું ફાયદામાં છે…

શેર માર્કેટમાં નામી કંપનીઓમાં અદાણી ગ્રુપ નો નંબર આવે છે. પાછલા એક વર્ષનો સેન્સેક્સ લગભગ 7 %  વધ્યો છે. આ દરમિયાન નિફ્ટીમાં પણ 7% ની તેજી નોંધાઈ છે. પરંતુ આ એક જ વર્ષમાં અદાણી ગ્રુપની ત્રણ કંપનીના શેરોએ લગભગ 500 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને … Read moreદેશની આ 3 કંપનીના શેરે રોકાણકારોને આપ્યું 500% વળતર… ફક્ત 1 વર્ષમાં રૂપિયા કરી દીધા 5 ગણા… જાણો રોકાણ કરવું કેટલું ફાયદામાં છે…

તારક મહેતામાં ‘દયાબેન’ ની વાપસી પર અંજલિભાભી એ તોડી ચુપ્પી, જણાવી સાચી હકીકત…

મિત્રો તમે અનેક કોમેડી સીરીયલ જોતા હશો. તેમજ ખાસ કરીને તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તો ખાસ જોતા હશો. તેમાં રહેલ દરેક પાત્ર પોતાના અનોખા અંદાજથી દર્શકોનું દિલ જીતી લે છે. તેમાં પણ ખાસ કરીને જેઠાલાલ અને દયાબેન ખુબ જ રમુજી અને દર્શકોનું દિલ જીતનાર પાત્ર છે. પણ છેલ્લા ઘણા સમયથી દયાબેન સીરીયલ પર … Read moreતારક મહેતામાં ‘દયાબેન’ ની વાપસી પર અંજલિભાભી એ તોડી ચુપ્પી, જણાવી સાચી હકીકત…

જાણો સામાન્ય માણસ પોતાના ઘરે કેટલું સોનું રાખી શકે | આટલા ગ્રામથી વધુ રાખશો તો મુકાય શકો છો મુશ્કેલીમાં.

સસ્તા થઈ રહેલા સોનાને જોઈને વધારે ખરીદી કરતાં પહેલા આ જાણી લેવું જોઈએ કે સામાન્ય માણસ કેટલું સોનું ઘરમાં રાખી શકે છે. તેના પર ટેક્સ નિયમ શું કહે છે ભારતીયનું સોના પ્રત્યે લગાવ જગજાહેર છે અને હવે તો એની કિંમત ઓછી થતાં 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક આવી ગઈ છે. સોનાની કિંમતમાં ઓલ ટાઈમ … Read moreજાણો સામાન્ય માણસ પોતાના ઘરે કેટલું સોનું રાખી શકે | આટલા ગ્રામથી વધુ રાખશો તો મુકાય શકો છો મુશ્કેલીમાં.

વિના જોખમે આ જગ્યા પર રોકો તમારા પૈસાને ! મળશે ગેરન્ટી વાળું રિઝલ્ટ.

આપણે જે પૈસાનું રોકાણ કરીએ ત્યારે માત્ર રિટર્ન પર આપણું ધ્યાન કેન્દ્રિત ન હોવું જોઈએ. જ્યારે ઈક્વિટીમાં રોકાણ કરવાનો હેતુ ગ્રોથ અને હાઈ રિર્ટન હોવું જોઈએ. ત્યાં, ફિક્સ્ડ ઇનકમ નિવેશ (Fixed Income Investments) માં સ્થિરતા, ડાઉનસાઈડ પ્રોટેક્શન, સેફ્ટી અને લિક્વિડિટી પર પણ ધ્યાન આપવું જોઈએ. તાજેતરમાં જ ફ્રેંકલિન ટેમ્પલટન પ્રકરણના ડેટ ઇન્સ્ટ્રમેન્ટના જોખમોનું એક રિમાઇન્ડર … Read moreવિના જોખમે આ જગ્યા પર રોકો તમારા પૈસાને ! મળશે ગેરન્ટી વાળું રિઝલ્ટ.

error: Content is protected !!