મોટાભાગના લોકો નથી જાણતા પૂજામાં સોપારી રાખવા પાછળની આ હકીકત, જાણો પૂજા બાદ સોપારીને ક્યાં રાખવી અને શું કરવું જોઈએ… નહિ તો…
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે અલગ-અલગ પૂજન સામગ્રી નિર્ધારિત કરવામાં આવી છે. જેનું પોતાનું જ એક અલગ મહત્વ હોય છે. …