રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

રામ મંદિરને લઇને સમગ્ર દેશમાં આનંદની લહેર ઉઠી છે. તે જ રીતે જે લોકો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તેવું ઇચ્છતા હતા, ઘણા લોકોએ આ મંદિરના નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો. તે સફળ હવે પૂર્ણ થયો છે. અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. અહીં વડાપ્રધાન સહિત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી … Read moreરામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

છેલ્લા કેટલાય વર્ષથી લોકો રામ મંદિર બનવાની રાહ જોઇ રહ્યાં હતા. 5 ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન થયું હતું. જેના કારણે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. દેશવાસીઓએ પોતાના ઘરના આંગણામાં દિવા પ્રગટાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ દેશવાસીઓમાં એક શબરી પણ છે. જી, હાં સાંભળીને નવાઇ લાગશે પણ … Read moreઆ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

રામ મંદિરમાં નહિ થાય આ વસ્તુનો ઉપયોગ… જાણો કઈ કઈ વસ્તુઓ છે? કેમ તેનો ઉપયોગ નહિ થાય?

મિત્રો ઘણા લાંબા સમયથી ચાલી રહેલો રામ મંદિરનો મામલો શાંત થયો છે. વર્ષોથી ચાલતા આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 9 નવેમ્બર, 2019 ના રોજ રામલલાના પક્ષમાં ફેંસલો આપ્યો છે.  તો હવે રામ મંદિર બનાવવાનો રસ્તો એકદમ સાફ થઇ ગયો છે. તો લોકો પણ આ ચુકાદાથી ઘણા ખુશ છે. સાથે સાથે એ વાતની પણ ચર્ચા ખુબ … Read moreરામ મંદિરમાં નહિ થાય આ વસ્તુનો ઉપયોગ… જાણો કઈ કઈ વસ્તુઓ છે? કેમ તેનો ઉપયોગ નહિ થાય?

error: Content is protected !!