દિવસમાં ત્રણ વખત પીવો આ પાણી, ચરબી, વજન, મૌસમી રોગ અને કિડનીની બીમારીઓ થશે જળમૂળથી સાફ… જાણો પીવાનો સમય…

મિત્રો આપણે જાણીએ છીએ કે જયારે ઋતુ બદલાય છે ત્યારે તેની અસર આપણા શરીર પર થતી હોય છે. આથી ઋતુ મુજબ જો તમે અમુક વસ્તુઓનું સેવન કરો છો તો તમે તંદુરસ્ત રહી શકો છો. આજે અમે તમને એક એવા પાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના સેવનથી તમે ઋતુગત બીમારી, સ્થૂળતા અને કીડનીને લગતી બીમારીઓ … Read moreદિવસમાં ત્રણ વખત પીવો આ પાણી, ચરબી, વજન, મૌસમી રોગ અને કિડનીની બીમારીઓ થશે જળમૂળથી સાફ… જાણો પીવાનો સમય…

અડધી રાતે ઊંઘ ઉડી જતી હોય તો જરૂર વાંચો આ લેખ, હોય શકે છે આ ખતરનાકનો સંકેત… નજરઅંદાજ કરવાની ભૂલ પડી શકે છે મોંઘી….

મિત્રો અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે જો અડધી રાત્રે એટલે કે 1 થી 4 ની વચ્ચે જો તમારી આંખ ખુલી જતી હોય અને ઊંઘ ન આવતી હોય તો તમને અંદરો અંદર કોઈ બીમારી હોઈ શકે છે. એક ફેટી લીવર બીમારી છે જે ખૂબ જ ઘાતક હોય છે. આના લક્ષણ શરૂઆતના સમય માં સામાન્ય … Read moreઅડધી રાતે ઊંઘ ઉડી જતી હોય તો જરૂર વાંચો આ લેખ, હોય શકે છે આ ખતરનાકનો સંકેત… નજરઅંદાજ કરવાની ભૂલ પડી શકે છે મોંઘી….

બાળકોને જંક ફૂડ ખવડાવતા માતા-પિતા જાણી લેજો આ ખાસ માહિતી, નાની ઉમરમાં જ બાળકના શરીરમાં થશે આ 5 ગંભીર બીમારીઓ

મિત્રો આજના મોટાભાગના બાળકોને ઘરનું ખાવાનું નથી ભાવતું અને બહારના ખાવાને ખૂબ જ રસ પૂર્વક અને મજા લઈને ખાય છે. તેની સાથે જ બાળકો માતા પિતાને પણ કોપી કરે છે. આજકાલ બદલાતા સમયમાં ઘણીવાર સમયની કમીના કારણે મોટાભાગના લોકો જંક ફૂડ ખાઈ લે છે જે બાળકો પણ દેખે છે. આવી સ્થિતિમાં બાળકો પણ જંકફૂડને પસંદ … Read moreબાળકોને જંક ફૂડ ખવડાવતા માતા-પિતા જાણી લેજો આ ખાસ માહિતી, નાની ઉમરમાં જ બાળકના શરીરમાં થશે આ 5 ગંભીર બીમારીઓ

ફાટેલી પગની એડી, વાઢીયા અને ઊંડા ચીરા મટી જશે મફતમાં જ, લગાવી દો આ એક વસ્તુ… એડી થઈ જશે એકદમ સાફ, સુંદર અને સ્મૂથ…

ઋતુ અનુસાર ત્વચા ફાટવા લાગે છે. આવી સમસ્યાઓમાં એક એડિયો પણ ફાટે છે અને તેમાં ચીરા પડી જાય છે. આમ તો એડિયો ફાટવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે પરંતુ કેટલીક વાર આના કારણે ખૂબ જ વધારે દુખાવાનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને શિયાળાની ઋતુ સિવાય દરેક ઋતુમાં આ સમસ્યા હેરાન કરતી હોય છે. એડીઓ … Read moreફાટેલી પગની એડી, વાઢીયા અને ઊંડા ચીરા મટી જશે મફતમાં જ, લગાવી દો આ એક વસ્તુ… એડી થઈ જશે એકદમ સાફ, સુંદર અને સ્મૂથ…

આ એક ચમત્કારિક રોટલો, યુરિક એસિડ, સાંધાના દુખાવા દુર કરી, પાચન અને આંતરડાની સમસ્યા કરશે કાયમી ગાયબ… એસિડીટીથી પણ મળશે છુટકારો…

મિત્રો આપણા શરીર માટે અમુક લોટની રોટલી ખુબ જ જરૂરી હોય છે. તેમજ આ રોટલી ખાવાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ખાસ કરીને જે લોકોને સાંધાનો દુખાવો હોય, યુરિક એસિડની તકલીફ હોય તેમના માટે આજે અમે એક એવા લોટની રોટલી વિશે વાત કરીશું જે તમને હેલ્દી રાખવામાં તમારી મદદ કરશે.  યુરિક એસિડ લોહીમાં … Read moreઆ એક ચમત્કારિક રોટલો, યુરિક એસિડ, સાંધાના દુખાવા દુર કરી, પાચન અને આંતરડાની સમસ્યા કરશે કાયમી ગાયબ… એસિડીટીથી પણ મળશે છુટકારો…

પોષકતત્વોથી ભરપુર આ ધાન્ય ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં છે રામબાણ, તમે પણ ખાવા લાગો અને બીજાને પણ જણાવો…

દરેક અનાજમાં વિશેષ ગુણો અને પોષક તત્વો રહેલા હોય છે. અનાજ આપણને અનેક રોગોથી મુક્ત બનાવે છે અને શરીરની તંદુરસ્તી જાળવે છે. આવા અનાજોમાં એક કોદરીનો સમાવેશ થાય છે. કોદરી બે પ્રકારની હોય છે એક લાલ અને પીળી. કોદરીને બે પાણીમાં ધોઈને સુકવી અને શેકીને તેનું સેવન કરવામાં આવે તો તે સરળતાથી પચી જાય છે. … Read moreપોષકતત્વોથી ભરપુર આ ધાન્ય ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં છે રામબાણ, તમે પણ ખાવા લાગો અને બીજાને પણ જણાવો…

error: Content is protected !!