તમારા મગજને ટૂંકા સમયમાં એકદમ શાર્પ અને પાવરફૂલ બનાવવું છે, તો અજમાવો આ 5 આયુર્વેદિક ઉપચાર… જીવો ત્યાં સુધી મગજ રહેશે કોમ્પ્યુટર જેવું તેજ…

મિત્રો દરેક લોકો પોતાની મેમોરીને તેજ કરવા માંગતા હોય છે. આ માટે એ જરૂરી છે કે તમે પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર લો. કારણ કે જો તમને પૂરતા પ્રમાણમાં પોષણ નહી મળે તો તમારું મગજ કામ નથી કરતુ. જો કે મગજને શાર્પ કરવા માટે તમે ઘણી વસ્તુઓનું સેવન કરી શકો છો. પણ તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો … Read moreતમારા મગજને ટૂંકા સમયમાં એકદમ શાર્પ અને પાવરફૂલ બનાવવું છે, તો અજમાવો આ 5 આયુર્વેદિક ઉપચાર… જીવો ત્યાં સુધી મગજ રહેશે કોમ્પ્યુટર જેવું તેજ…

જાણી લ્યો ખરાબ કોલેસ્ટ્રોલ છુટકારો મેળવવાના આ 5 સસ્તા ઉપાય, લોહીની નસોમાંથી ઓગળી કાઢી નાખશે બહાર… એકેએક નસ થઇ જશે એકદમ સાફ…

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. જયારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે શરીરને અનેક પરેશાનીઓ થાય છે. પણ તમે કેટલાક ઉપાયો કરીને ખરાબ કોલેસ્ટ્રોલને પોતાના શરીરમાંથી બહાર કાઢી શકો છો. આ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધે છે ત્યારે હૃદયને લગતી બીમારીનું જોખમ વધી શકે … Read moreજાણી લ્યો ખરાબ કોલેસ્ટ્રોલ છુટકારો મેળવવાના આ 5 સસ્તા ઉપાય, લોહીની નસોમાંથી ઓગળી કાઢી નાખશે બહાર… એકેએક નસ થઇ જશે એકદમ સાફ…

સલ્ફરની કમીથી શરીરમાં થઇ શકે છે કેન્સર જેવી બીમારીઓ, બચવા માટે ખાવા લાગો આ ચીજ-વસ્તુઓ… વગર દવાએ શરીર રહેશે તંદુરસ્ત અને નિરોગી…

જો તમે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માંગતા હો તમારે તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં દરેક પોષક તત્વો આપવા જોઈએ. આમ આ પોષક તત્વમાં એક તત્વ છે સલ્ફર. જેની ઉણપ થવાથી તમારા શરીર અંદરથી ખાલીખમ થઇ જાય છે. તેમજ તમને કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે.  શરીર માટે જે પ્રકારે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને અન્ય … Read moreસલ્ફરની કમીથી શરીરમાં થઇ શકે છે કેન્સર જેવી બીમારીઓ, બચવા માટે ખાવા લાગો આ ચીજ-વસ્તુઓ… વગર દવાએ શરીર રહેશે તંદુરસ્ત અને નિરોગી…

જીવો ત્યાં સુધી ડાયાબિટીસ દુર રાખવી હોય, તો ખાવા લાગો ઘરમાં રહેલી આ દેશી વસ્તુઓ… બ્લડ શુગર માટે છે દુશ્મન સમાન… જાણો શું શું ખાવું…

આજના સમયમાં ખુબ જ વિરાટ સ્વરૂપ લેતો એવો રોગ એટલે ડાયાબિટીસ. જેનાથી લગભગ આજે મોટાભાગની દુનિયા પીડિત છે. આમ માનીએ તો ડાયાબીટીસનો કોઈ સચોટ ઈલાજ નથી. પણ તેને કંટ્રોલ જરૂર કરી શકાય છે. તે પણ તમારી ડાયટ માં થોડો ફેરફાર કરીને કરી શકાય છે. આથી જ આજે આપણે આ લેખમાં ડાયાબિટીસના ઈલાજ માટે અસરકારક એવી … Read moreજીવો ત્યાં સુધી ડાયાબિટીસ દુર રાખવી હોય, તો ખાવા લાગો ઘરમાં રહેલી આ દેશી વસ્તુઓ… બ્લડ શુગર માટે છે દુશ્મન સમાન… જાણો શું શું ખાવું…

30 થી 40 વર્ષ પછી મહિલાઓએ ફિટ સ્લિમ અને હેલ્દી રહેવું હોય, તો ખાવા લાગો આ વસ્તુઓ… આજીવન દવાઓ અને બીમારીઓ રહેશે દુર….

મિત્રો તમે જાણો છો તેમ 30 થી 40 ની ઉંમરમાં મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર થતા હોય છે. આ બધું તેના હોર્મોનના કારણે થતું હોય છે. પણ જો કોઈ મહિલા 30 થી 40 ની ઉંમર વચ્ચે અમુક ખાસ ખાદ્ય પદાર્થનું સેવન કરવાનું શરુ કરી દે છે તો તે હેલ્દી અને ફીટ રહેવાની સાથે ઘણા રોગોથી પણ … Read more30 થી 40 વર્ષ પછી મહિલાઓએ ફિટ સ્લિમ અને હેલ્દી રહેવું હોય, તો ખાવા લાગો આ વસ્તુઓ… આજીવન દવાઓ અને બીમારીઓ રહેશે દુર….

90 વર્ષે પણ હાડકાને મજબુત રાખવા હોય, તો ખાવા લાગો આ દેશી વસ્તુઓ, ભાંગેલા હાડકાને જોડી એક એક હાડકાને કરી દેશે લોખંડ જેવા મજબુત…

મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે ખાસ કરીને હાડકાઓની મજબુતી માટે કેલ્શિયમ ખુબ જ જરૂરી છે. જયારે કેલ્શિયમનું પ્રમાણ આપણા શરીરમાં ઓછુ થવા લાગે છે ત્યારે હાડકાઓ નબળા થવા લાગે છે. આથી તમે હાડકાની મજબુતી માટે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેનાથી તે મજબુત બને છે. આજે અમે તમને આ લેખમાં હાડકાની મજબુતી માટે ત્રણ વસ્તુઓના સેવન … Read more90 વર્ષે પણ હાડકાને મજબુત રાખવા હોય, તો ખાવા લાગો આ દેશી વસ્તુઓ, ભાંગેલા હાડકાને જોડી એક એક હાડકાને કરી દેશે લોખંડ જેવા મજબુત…

error: Content is protected !!