મફતમાં મળી જતા સરગવાના પાંદનો… આ રીતે ઉપયોગ કરશો તો જિંદગીભર દવાખાનું નહીં આવે. જાણો ઘરે પાવડર બનવાવની રીત.

કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે અને એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે અને આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. એવામાં સરગવાના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સરગવાનું વૃક્ષ અનેક પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એવામાં જો … Read moreમફતમાં મળી જતા સરગવાના પાંદનો… આ રીતે ઉપયોગ કરશો તો જિંદગીભર દવાખાનું નહીં આવે. જાણો ઘરે પાવડર બનવાવની રીત.

આ બીજને કહેવાય છે ધરતી પરની સંજીવની, કેન્સરથી લઇ ને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ બીજની માત્ર એક ચમચી.

સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. સરગવાની શીંગ અને પાંદમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓને દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવાના સામાન્ય દેખાતા બીજ પણ તમારી અનેક શારીરિક સમસ્યાઓને દુર કરી શકે છે. સરગવાના બીજમાં વિટામિન્સ, કેલ્સિયમ, આયરન, એમીનો … Read moreઆ બીજને કહેવાય છે ધરતી પરની સંજીવની, કેન્સરથી લઇ ને અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે આ બીજની માત્ર એક ચમચી.

error: Content is protected !!