સવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો

મિત્રો આજની ભાગદોડ ભરેલી જિંદગી અને વ્યસ્તતા ના કારણે અથવા સમય ના અભાવે લોકો મોટાભાગે સવારનો નાસ્તો છોડી દે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો દિવસની પહેલી ડાયટ હોય છે. દિવસની શરૂઆત કરવા માટે આપણા શરીરને એનર્જી ની જરૂરિયાત હોય છે, જે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તાથી મળે છે. 12 કલાકથી વધુ અંતરાળ પછી સીધું … Read moreસવારમાં ભૂખ્યા રહેવાથી શરીરમાં થાય છે આ 6 ગંભીર તકલીફ, જે મોંઘી દવાઓ ખાતા પણ નહીં, જાણી લેશો પછી ક્યારેય નાસ્તો સ્કિપ નહીં કરો

જાણો શા માટે થાય છે માથાની નસોમાં દુખાવો, 99% લોકો નથી ઓળખી શકતા માથાની નસોનો દુખાવો શા માટે થાય છે, જાણો તેના 8 મૂળ કારણો…

મિત્રો જયારે તમને માથામાં દુખાવો થાય છે ત્યારે તમારું સમગ્ર શરીર તેમાં બંધાય જાય એવું લાગે છે. આખું શરીર શીથીલ થઇ જાય છે. હાથપગમાં પણ ઘણી વખત ખાલી ચડે છે. પણ જયારે તમારા માથાની નસોમાં દુખાવો થાય છે ત્યારે તેની પાછળનાં ઘણા કારણો હોઈ શકે છે. જેને જાણવા તમારા માટે જરૂરી બની રહે છે. આજે … Read moreજાણો શા માટે થાય છે માથાની નસોમાં દુખાવો, 99% લોકો નથી ઓળખી શકતા માથાની નસોનો દુખાવો શા માટે થાય છે, જાણો તેના 8 મૂળ કારણો…

99% લોકોને આ નાની નાની ભૂલોના કારણે થઈ જાય છે માઈગ્રેન જેવી ગંભીર બીમારી, જાણો માઈગ્રેનથી બચવાના ઉપચાર અને ઉપાયો…

માઈગ્રેન સ્વાસ્થ્યની એક એવી સમસ્યા છે જેમાં વિશ્વ નો દર સાતમો વ્યક્તિ પીડિત છે. માઈગ્રેન પુરુષોની તુલનાએ મહિલાઓમાં ત્રણ ગણો વધારે  હોય છે. માઈગ્રેન થવા પર વ્યક્તિને માથામાં એક ભાગમાં અતિશય અથવા મધ્યમ  દુખાવાનો અનુભવ થાય છે. આ માથાનો દુખાવો 4 – 72 કલાક સુધી રહે છે. આ દરમિયાન વ્યક્તિને ઉબકા આવવા,ઊલટી, ચક્કર આવવા  રોશની … Read more99% લોકોને આ નાની નાની ભૂલોના કારણે થઈ જાય છે માઈગ્રેન જેવી ગંભીર બીમારી, જાણો માઈગ્રેનથી બચવાના ઉપચાર અને ઉપાયો…

દવાઓ વગર જ મેળવો 150 પ્રકારના માથાના દુખાવાથી કાયમી છુટકારો, આ એક ટેકનીક મટાડી દેશે મૂળમાંથી…

આપણે જાણીએ છીએ કે આજના સમયના ખાનપાન તેમજ લાઈફ સ્ટાઈલને કારણે મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલા રહે છે. આવી જ એક બીમારી એ છે માથાનો દુખાવો. સામાન્ય રીતે આપણે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે ટેબ્લેટનું સેવન કરીએ છીએ. પરંતુ વારંવાર ટેબ્લેટ ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. માથાનો દુખાવો અને માઈગ્રેન … Read moreદવાઓ વગર જ મેળવો 150 પ્રકારના માથાના દુખાવાથી કાયમી છુટકારો, આ એક ટેકનીક મટાડી દેશે મૂળમાંથી…

જો તમારા બાળકને માથું દુઃખે તો ભૂલથી પણ નજરઅંદાજ ન કરો, હોય શકે એ મોટી મુશ્કેલીમાં.

મિત્રો આજકાલ જોઈએ તો મોટાભાગના લોકો તેમજ બાળકો માથાના દુઃખાવાની ફરિયાદ કરતા હોય છે. આ માથાના દુઃખાવાના ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક કારણો વ્યકતિગત હોય શકે છે. જ્યારે કેટલાક કારણો બિનજરૂરી હોય છે. વધારે પડતા વિચારોથી પણ માથાના દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે. ચાલો તો આપણે આ અનેક તેમજ અગત્યના કારણો વિશે વિસ્તારથી જાણી … Read moreજો તમારા બાળકને માથું દુઃખે તો ભૂલથી પણ નજરઅંદાજ ન કરો, હોય શકે એ મોટી મુશ્કેલીમાં.

error: Content is protected !!