આ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…

મિત્રો આજના સમયમાં લોન લેવી એ સામાન્ય બાબત છે. તેમાં બાળકોનું ભણતર હોય, લગ્ન પ્રસંગ હોય, ઘર બનાવવું હોય, ધંધાની શરૂઆત કરવી હોય કે અન્ય કોઈપણ કારણોસર આપણે લોન લેતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર કેટલાક લોકો લોનને સમયસર નથી ચૂકવી શકતા. મિત્રો આનું કારણ શાસ્ત્રોમાં ઉધાર લેવા અથવા ચૂકવવા માટે યોગ્ય સમય ન પસંદ કરવાનું … Read moreઆ દિવસોમાં કરજ લેવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ તો કરજ ભરવું તો દુર થઈ જશો કંગાળ… જાણો ક્યારે કરજ લેવું અને ક્યારે ન લેવું…

આ સરકારી સ્કીમમાં કોઈ પણ ગેરેંટી વગર જ મળી રહી છે લોન, લઘુ ઉદ્યોગ માટે છે સોનેરી તક… જાણો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ…

સરકારે પોતાની અનેક સ્કીમો જાહેર કરી છે. આવી યોજનાઓ દ્વારા વેપાર શરૂ કરવા માટે 10,000 રૂપિયાની લોન વગર ગેરંટીએ મળે છે. સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓને ફરીથી પોતાના કામ શરૂ કરવા માટે લોન આપે છે. કેન્દ્ર સરકાર દેશમાં નાના ઉદ્યોગ કે વેપાર શરૂ કરવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવીને લોકોની મદદ કરી રહી … Read moreઆ સરકારી સ્કીમમાં કોઈ પણ ગેરેંટી વગર જ મળી રહી છે લોન, લઘુ ઉદ્યોગ માટે છે સોનેરી તક… જાણો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ…

લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય ? જાણો સંપૂર્ણ માહિતી

મિત્રો તમે પણ ક્યારેક તો લોન લીધી હશે. તેમજ લેણું ચુકવ્યું પણ હશે. પરંતુ ઘણી વખત અમુક સંજોગો એવા બનતા હોય છે કે, લોન લેનારનું મૃત્યુ થઈ જાય તો તેના પછી આ લોનની ચુકવણી કોણે કરવી જોઈએ. એવી મૂંઝવણ તમને થતી હશે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો તમે અહીં આ … Read moreલોન લેનારનું મૃત્યુ થાય તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય ? જાણો સંપૂર્ણ માહિતી

ભારત સરકાર જલ્દી કરી શકે છે એક મોટી રાહતની ઘોષણા, જાણો તેમાં શું હશે અને તમને કેટલો થશે લાભ.

મિત્રો મોદી સરકાર જલ્દી જ એક બીજું રાહત પેકેજની ઘોષણા કરી શકે છે.  સુત્રોથી મળેલી જાણકારી અનુસાર, સરકારે એક વાર ફરી રાહત પેકેજ આપવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. જો કે તેની ઘોષણા ક્યારે થશે તેમાં શું હશે તેના પર હજુ સુધી કોઈ નિર્ણય થયો નથી. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસ મહામારીના કારણે સુસ્તીથી લડી … Read moreભારત સરકાર જલ્દી કરી શકે છે એક મોટી રાહતની ઘોષણા, જાણો તેમાં શું હશે અને તમને કેટલો થશે લાભ.

લોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

વર્તમાન સમયમાં બેંક દરેક ચીજ માટે અમુક નિશ્ચિત વ્યાજદર પર ગ્રાહકને લોન આપે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર, બિઝનેસ લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કાર લોન અથવા તો લગ્ન માટે લોન લીધી છે. પરંતુ મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે, લોન લેનારનું અચાનક મૃત્યુ થાય, તો તેની લોન માફ કરવામાં આવે છે. પરંતુ આ … Read moreલોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

error: Content is protected !!