વિક્રમ-વૈતાળ (વાર્તા- ૪)…મહાન ત્યાગી કોણ ? પતિ, પ્રેમી કે ચોર….વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

(વાર્તા- ૪) મહાન ત્યાગી કોણ ? પતિ, પ્રેમી કે ચોર….વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.   મિત્રો વેતાળ ફરી ઝાડ પર લટકાય ગયો હતો. પણ રાજા વિક્રમાદિત્ય થોડા કઈ હાર માને તેમ હતા. માટે તેણે ફરી પોતાના પ્રયત્નથી વેતાળને પોતાના ખંભા પર ઉપાડયો. અને ફરી પાછી નવી એક વાર્તાની શરૂવાત કરી. માનપુર … Read moreવિક્રમ-વૈતાળ (વાર્તા- ૪)…મહાન ત્યાગી કોણ ? પતિ, પ્રેમી કે ચોર….વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

વિક્રમ સવંત જેના નામ પર થી શરુ થયેલ છે એ ચક્રવર્તિ વિક્રમાદીત્ય અને તેમના નવ રત્નો

વિક્રમાદીત્યનો  અને તેમના નવ રત્નો મિત્રો આપણે વિક્રમ વેતાળ અને તેની વાર્તાઓથી પરિચિત છીએ. પરંતુ મિત્રો તેની વાર્તાઓ પહેલા વિક્રમાદિત્ય કોણ હતા. તેના વિષે જાણવું ખુબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે, ભારત દેશ ” સોને કી ચીડિયા” કહેવાતો હતો. તેનો શ્રેય ચક્રવર્તિ સમ્રાટ વિક્રમાદિત્યને જાય છે. ચક્રવર્તિ સમ્રાટ વિક્રમાદિત્ય એક બુદ્ધિમાન અને પરાક્રમી … Read moreવિક્રમ સવંત જેના નામ પર થી શરુ થયેલ છે એ ચક્રવર્તિ વિક્રમાદીત્ય અને તેમના નવ રત્નો

error: Content is protected !!