કિડની ફેલ થઈ જાય તો આપણે જીવી શકીએ કે નહિ ? જાણો કિડની ફેલ થવાથી લઈને બચાવવા સુધીની સંપૂર્ણ માહિતી…

મિત્રો ભારતમાં લગભગ 15 ટકા લોકો કિડનીની કોઈને કોઈ બીમારીથી પીડિત છે. દેશમાં દર વર્ષે એક લાખ લોકોમાંથી લોકોની કિડની ફેલ થઈ જાય છે. આખા વર્ષમાં આખા દેશમાં આઠ થી દસ હજાર લોકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. તેમાંથી ઘણા બધા લોકો એવા હોય છે જેમને યોગ્ય ઈલાજ ન મળવાથી મૃત્યુનો સામનો કરવો પડે છે. … Read moreકિડની ફેલ થઈ જાય તો આપણે જીવી શકીએ કે નહિ ? જાણો કિડની ફેલ થવાથી લઈને બચાવવા સુધીની સંપૂર્ણ માહિતી…

ટાઈમે ડાયાબિટીસ કંટ્રોલ નહિ કરો તો થઈ શકે છે આ જીવલેણ બીમારીઓ, બચવું હોય તો આજથી જ કરો કંટ્રોલ… જાણો સંપૂર્ણ માહિતી અને શેર કરો….

આપણા શરીરમાં અનેક રોગો રહેલા છે. પણ જ્યાં સુધી તે બહાર ન આવે ત્યાં સુધી શાંતિ છે. પણ જયારે આ રોગો બહાર આવે છે ત્યારે માણસ ખુબ જ પીડિત થાય છે. આવા જ એક રોગમાં ડાયાબિટીસ છે. જેનાથી આજના સમયમાં મોટાભાગના લોકો પીડિત છે. ડાયાબિટીસ એટલે કે શરીરમાં બ્લડ શુગર લેવલ હાઈ થવું અથવા તો … Read moreટાઈમે ડાયાબિટીસ કંટ્રોલ નહિ કરો તો થઈ શકે છે આ જીવલેણ બીમારીઓ, બચવું હોય તો આજથી જ કરો કંટ્રોલ… જાણો સંપૂર્ણ માહિતી અને શેર કરો….

હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીને છે ગંભીર બીમારીનો ખતરો, સમય પહેલા થઈ જાવ સાવધાન… નહિ તો સાબિત થશે જીવલેણ…

આજના સમયમાં બે સૌથી મોટી બીમારીઓ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. જેની ઝપેટમાં લગભગ મોટાભાગના લોકો આવી ગયાં છે. આથી આ બીમારી જો તમને હોય તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે તેની સીધી અસર તમારી કીડની, લીવર પર થઇ શકે છે. આથી તમારે શું સાવધાની રાખવી તેના વિશે વિસ્તારથી જાણકારી આપણે આ … Read moreહાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીને છે ગંભીર બીમારીનો ખતરો, સમય પહેલા થઈ જાવ સાવધાન… નહિ તો સાબિત થશે જીવલેણ…

આ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

મિત્રો આપણા માંથી કેટલાક લોકોને અમુક શાકભાજી કાચા ખાવાની ટેવ હોય છે. જો કે અમુક શાકભાજી કાચા ખાવાથી તમને ફાયદો જરૂર થાય છે. પણ અમુક શાકભાજી એવા પણ છે જેને કાચા ખાવાથી તમને નુકશાન થઇ શકે છે. જે ખાસ કરીને તમારી કીડની પર અસર કરે છે. આથી તેના સેવનથી બચવું જોઈએ.  કાચા શાકભાજીના સેવનથી અગણિત … Read moreઆ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

આ 6 વસ્તુ શરીરમાં રહેલ યુરિક એસિડને ઓગળી બહાર કાઢી, સંધિવા, પથરીની સમસ્યા કરશે વગર દવાએ દુર…

યુરિક એસીડ એ આપણા શરીરમાં બનતું એક પદાર્થ છે. જે સામાન્ય સ્થિતિમાં શરીરમાંથી બહાર નીકળી જાય છે. પણ જયારે તે પેશાબ વાટે બહાર ન નીકળે તો તેનાથી તમને પથરી ની સમસ્યા થઇ શકે છે. આથી તેનો સમય રહેતા ઈલાજ કરાવવો પડે છે. જો તમને આવી કોઈ સમસ્યા હોય તો તમે કેટલાક ઉપાયો દ્વારા યુરિક એસિડને … Read moreઆ 6 વસ્તુ શરીરમાં રહેલ યુરિક એસિડને ઓગળી બહાર કાઢી, સંધિવા, પથરીની સમસ્યા કરશે વગર દવાએ દુર…

ગમે તેવું બેકાબુ બ્લડ પ્રેશર ફક્ત 8 ગ્લાસમાં જ આવી જશે કંટ્રોલ…કરવા લાગો દરરોજ આનું સેવન… મોંઘી દવાઓ આજીવન નહિ ખાવી પડે…

જળ એ જ જીવન. એવું આપણે માનીએ છીએ. પાણી વગર માણસનું જીવન શક્ય નથી. જો પાણી હશે તો જીવન હશે. આમ પાણી એ માનવ જીવનનો મોટો ભાગ છે. પણ આ પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી તમારી અનેક બીમારીઓ દુર થઇ શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો … Read moreગમે તેવું બેકાબુ બ્લડ પ્રેશર ફક્ત 8 ગ્લાસમાં જ આવી જશે કંટ્રોલ…કરવા લાગો દરરોજ આનું સેવન… મોંઘી દવાઓ આજીવન નહિ ખાવી પડે…

error: Content is protected !!