સુકાયેલી અને બેજાન ત્વચામાં આવી જશે નિખાર, સ્નાન પછી શરીર પર લગાવો આ તેલ.

મિત્રો આજના સમયમાં ઘણા લોકો ત્વચાની સમસ્યાથી પરેશાન હોય છે. તો તેના માટે આજે અમે તમને એક ચોક્સ્સ ઉપાય આ લેખમાં જણાવશું. આપણે બધા જ જાણીએ છીએ કે જ્યાં જોઈએ ત્યાં આજકાલ ખુબ જ પ્રદુષણ જોવા મળે છે. પ્રદુષણથી આમ તો ઘણા રોગો થાય છે, પરંતુ વધારે બાહ્ય ત્વચાને પણ તેની અસર થાય છે. સાથે … Read moreસુકાયેલી અને બેજાન ત્વચામાં આવી જશે નિખાર, સ્નાન પછી શરીર પર લગાવો આ તેલ.

ધાર્મિક કાર્યમાં વપરાતી આ 5 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શ્રેષ્ઠ, જાણો આ વસ્તુઓના નામ..!

મિત્રો ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફક્ત પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ આ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં જ ઘણા પ્રકારે ઉપયોગમાં લેવાય છે. કોરોનાના કારણે દરેક જગ્યાએ ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. લોકો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. હેલ્દી ડાયટ લઈ રહ્યાં છે, જેથી તેઓ બીમારીથી દૂર … Read moreધાર્મિક કાર્યમાં વપરાતી આ 5 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શ્રેષ્ઠ, જાણો આ વસ્તુઓના નામ..!

લોહી પીનારા મચ્છરોને અટકાવવાના પાંચ બેસ્ટ ઉપાય, તમારી આસપાસ ફરકશે પણ નહિ.

વરસાદની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધ્યા કરે છે. ચોમાસાની ઋતુમાં મચ્છરોના પ્રજનન અને ઉત્પન્ન થતી બીમારીઓનો સમય હોય છે. ડેગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા ભંયકર રોગોથી ચેપ આ સિઝનમાં જ લાગે છે. દરેક રાજ્યની સરકાર આ સિઝનમાં મચ્છર ઉત્પન્ન થનારા ભયને કંટ્રોલ કરવા માટે પાવર સ્પ્રે અને ફોગિંગ મશીન સહિત અન્ય નુસ્ખાઓનો સહારો લે … Read moreલોહી પીનારા મચ્છરોને અટકાવવાના પાંચ બેસ્ટ ઉપાય, તમારી આસપાસ ફરકશે પણ નહિ.

error: Content is protected !!