જો આવી રીતે શીંગદાણા ખાશો તો જિંદગીભર નહિ થાય લોહીની ઉણપ… હાર્ટએટેક, વજન અને હૃદયની બીમારીઓથી મળશે કાયમી છુટકારો જોતો હોય તો જાણો ખાવાની રીત….

મિત્રો અનાજ-પાણી એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. મગફળી પણ આ ભેટમાંથી એક છે. મગફળી ખાવી લગભગ દરેકને ગમતી હોય છે અને વળી શિયાળા ની ઋતુમાં તો મગફળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તમે શેકેલી કે તળેલી મગફળી તો જરૂર ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય મગફળીની બાફીને ખાધી છે. બાફેલી મગફળી … Read moreજો આવી રીતે શીંગદાણા ખાશો તો જિંદગીભર નહિ થાય લોહીની ઉણપ… હાર્ટએટેક, વજન અને હૃદયની બીમારીઓથી મળશે કાયમી છુટકારો જોતો હોય તો જાણો ખાવાની રીત….

સામાન્ય કરતા અતિ ઠંડી લાગે તો શરીરમાં હોય લોહીની કમી, ખાવા લાગો ઘરમાં રહેલા આ દેશી દાણા, લોહીની કમી દુર કરી વજન ડાયાબિટીસ રાખશે આજીવન કંટ્રોલમાં…

મિત્રો શિયાળામાં ઠંડી લાગવી એ સામાન્ય બાબત છે. પરંતુ શું તમને બીજા બધાની તુલનાએ વધારે જ ઠંડી લાગે છે? જો તમારી પર એક પર એક ગરમ કપડા નાખ્યા બાદ પણ ઠંડીથી થીજાઈ જાઓ છો, આ બોડીમાં આયર્નની કમીનો સંકેત હોઈ શકે છે. તેને યોગ્ય સમયે ઓળખીને ઉપાય કરવાથી તમે તેનાથી થતી લોહીની કમી જેવી બીમારીઓની … Read moreસામાન્ય કરતા અતિ ઠંડી લાગે તો શરીરમાં હોય લોહીની કમી, ખાવા લાગો ઘરમાં રહેલા આ દેશી દાણા, લોહીની કમી દુર કરી વજન ડાયાબિટીસ રાખશે આજીવન કંટ્રોલમાં…

કરો આ તાકતવર ફળનું સેવન, લાંબા સમયથી સંકોચાયેલી અને બ્લોકેજ થયેલી નસોને ખોલીને કરી દેશે એકદમ સાફ…બચાવશે આ ગંભીર બીમારીઓથી…

મિત્રો આજની ખોટી ખાણીપીણી અને ગતિવિહીન જીવનશૈલી ના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. તેમાં મોટાભાગે  નસો સંકોચાવાની સમસ્યા પણ જોવા મળે છે. નસો સંકોચાવાનું સૌથી સામાન્ય કારણ કોલેસ્ટ્રોલ હોય છે. જેના કારણે રક્ત ધમનીઓ સખત અને પાતળી બની જાય છે. બ્લોકેજના કારણે લોહી નો પ્રવાહ સારી રીતે નથી થતો અને અંગોને પોષણ તથા ઓક્સિજન … Read moreકરો આ તાકતવર ફળનું સેવન, લાંબા સમયથી સંકોચાયેલી અને બ્લોકેજ થયેલી નસોને ખોલીને કરી દેશે એકદમ સાફ…બચાવશે આ ગંભીર બીમારીઓથી…

પાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર… જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું…

મિત્રો પાલક પનીરનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ દરેક વસ્તુને ખાવાના નિયમ હોય છે. જેને જાણવા આપણા માટે અતિ જરૂરી છે. નહિતર તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. આજે આપણે પાલક સાથે પનીર ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તેના વિશે જાણીશું. મિત્રો પાલક પનીરને જો તમે સ્વાસ્થ્યવર્ધક માનીને … Read moreપાલક-પનીર ખાવાના રસિયા હો તો થઈ જાઓ સાવધાન, નહિ તો શરીર થઈ જશે ખોખલું અને બીમાર… જાણો પાલક સાથે શું ખાવું અને શું ન ખાવું…

મહિલાઓમાં લોહીની કમી દૂર કરવા માટે આ 4 ચમત્કારિક ઉપાય, ફક્ત 15 દિવસમાં જ મળશે અણધાર્યું પરિણામ…  

દર વર્ષે 28 મેં દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ઉજવવાનો ઉદ્દેશ્ય મહિલાઓમાં થતા રોગોને અને તેમને બચાવ કરવા ના વિષય માટે જાગૃતતા ફેલાવવાનો છે. મહિલાઓમાં પુરુષોની તુલનાએ બિમારીઓ વધુ જોખમકારક હોય છે. મહિલાઓમાં થતાં 8 સામાન્ય રોગ કયા છે.? જો વાત કરીએ મહિલાઓમાં થતી બીમારીઓની તો તેમને સૌથી વધારે હૃદયના રોગ, … Read moreમહિલાઓમાં લોહીની કમી દૂર કરવા માટે આ 4 ચમત્કારિક ઉપાય, ફક્ત 15 દિવસમાં જ મળશે અણધાર્યું પરિણામ…  

error: Content is protected !!