જાણી લ્યો આ 1 ટુકડો ખાવાની રીત, ફેફસાની તમામ ગંદકી ઓગળીને આપમેળે આવી જશે બહાર… ફેફસાને નવા જેવા સાફ અને સ્વસ્થ કરવાનો દેશી ઈલાજ

આજના સમયમાં વધતા પ્રદૂષણની અસર આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત પ્રભાવ પાડે છે. વિશેષ રૂપે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પ્રદુષણ ઝડપથી વધી રહ્યું છે. આ શહેરોમાં પ્રદૂષણનું લેવલ જોખમના સંકેત રૂપે છે. પ્રદૂષણ વધવાથી આપણા સ્વાસ્થ્ય માટે દરેક રીતે જોખમકારક છે. ઉપરથી શિયાળાની ઋતુ છે અને આ ઋતુમાં ઈમ્યુનિટી સિસ્ટમ કમજોર બની … Read moreજાણી લ્યો આ 1 ટુકડો ખાવાની રીત, ફેફસાની તમામ ગંદકી ઓગળીને આપમેળે આવી જશે બહાર… ફેફસાને નવા જેવા સાફ અને સ્વસ્થ કરવાનો દેશી ઈલાજ

જન્મ પછી 5 માં મહિને તમારા બાળકને ખવડાવો આ દેશી વસ્તુઓ, શારીરિક માનસિક ગ્રોથ કરી અનેક બીમારીઓથી રાખશે કાયમી દુર… નહિ પડે બીમાર…

મિત્રો જો બાળકને નાનપણથી જ દરેક પ્રકારના પોષક તત્વો યુક્ત આહાર આપવામાં આવે તો તેનો શારીરિક અને માનસિક વિકાસ થવામાં મદદ મળે છે. માતાનું દૂધ છોડાવ્યા બાદ બાળકને નક્કર આહારમાં દરેક પ્રકારના મુખ્ય નક્કર આહાર જૂથમાં સામેલ કરવામાં આવે છે. આમ તો છ મહિનાના બાળકને કઠણ આહાર ખવડાવવાનું શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ … Read moreજન્મ પછી 5 માં મહિને તમારા બાળકને ખવડાવો આ દેશી વસ્તુઓ, શારીરિક માનસિક ગ્રોથ કરી અનેક બીમારીઓથી રાખશે કાયમી દુર… નહિ પડે બીમાર…

આ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

મિત્રો આપણા માંથી કેટલાક લોકોને અમુક શાકભાજી કાચા ખાવાની ટેવ હોય છે. જો કે અમુક શાકભાજી કાચા ખાવાથી તમને ફાયદો જરૂર થાય છે. પણ અમુક શાકભાજી એવા પણ છે જેને કાચા ખાવાથી તમને નુકશાન થઇ શકે છે. જે ખાસ કરીને તમારી કીડની પર અસર કરે છે. આથી તેના સેવનથી બચવું જોઈએ.  કાચા શાકભાજીના સેવનથી અગણિત … Read moreઆ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

7 દિવસ સુધી 3 નંગ આનું સેવન દિલ, દિમાગ અને યૌન સંબંધ સહિત 6 રોગો થશે ગાયબ… જીવો ત્યાં સુધી હાડકા રહેશે મજબુત…

મિત્રો તમે કદાચ ખજૂરનું સેવન કર્યું હશે. તેમજ તેના ગુણો વિશે પણ તમે જાણતા હશો. તેના સેવનથી તમારું હૃદય અને મગજ બંને સ્વસ્થ રહે છે. તેમજ તેનાથી તમારા શરીરની બીજી અનેક સમસ્યાઓ દુર થાય છે. પણ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તમને નુકશાન પણ થઇ શકે છે. આથી ખજૂરનું સેવન તમારે સમજી વિચારીને … Read more7 દિવસ સુધી 3 નંગ આનું સેવન દિલ, દિમાગ અને યૌન સંબંધ સહિત 6 રોગો થશે ગાયબ… જીવો ત્યાં સુધી હાડકા રહેશે મજબુત…

ફક્ત 1 કપ આનું સેવન, બદલાતી ઋતુમાં થતી ગંભીર બીમારીઓથી બચાવી, શરીરને અંદરથી રાખશે એકદમ સ્વસ્થ અને સાફ. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

આપણે જાણીએ છીએ કે ઋતુ બદલાતા જ દરેક લોકો પર વાતાવરણની અસર થાય છે. તમને શરદી, તાવ કે ઉધરસનો સામનો કરવો પડે છે. જો કે આ પાછળનું કારણ તમારી નબળી ઈમ્યુન સીસ્ટમ હોય છે. પણ તમે આ મૌસમી બીમારીથી બચવા માંગતા હો તો તમે લીમડાના પાનનું સેવન કરી શકો છો. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત … Read moreફક્ત 1 કપ આનું સેવન, બદલાતી ઋતુમાં થતી ગંભીર બીમારીઓથી બચાવી, શરીરને અંદરથી રાખશે એકદમ સ્વસ્થ અને સાફ. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

મગજને શક્તિશાળી બનાવવા ખાવ આ 1 વસ્તુ, યાદશક્તિ સહિત શરીર અને મગજમાં લોહીનો સંચાર કરી દેશે ડબલ… અનિંદ્રાથી મળશે કાયમી છુટકારો…

મિત્રો આપણે આપણું મગજ તેજ અને પાવર ફૂલ થાય એ માટે અનેક નટ્સ તેમજ ફળનું સેવન કરતા હોઈએ છીએ. જો કે નટ્સ ઘણા પ્રકારના હોય છે. જેમ કે બદામ, અંજીર, અખરોટ, કાજુ, પીસ્તા વગેરે. આજે અમે તમને આ લેખમાં મગજ માટે ખુબ જ ફાયદાકારક એવા કાજુના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.  કાજુ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે … Read moreમગજને શક્તિશાળી બનાવવા ખાવ આ 1 વસ્તુ, યાદશક્તિ સહિત શરીર અને મગજમાં લોહીનો સંચાર કરી દેશે ડબલ… અનિંદ્રાથી મળશે કાયમી છુટકારો…

error: Content is protected !!