સાંજ થતાં જ આ કિલ્લામાં આજે પણ ગુંજે છે દર્દનાક અવાજ અને ચીખો, જાણો શનિવાર વાડામાં થતી આ રહયસ્યમય ઘટના જે મોટા ભાગના લોકો નથી જાણતા.

પ્રાચીન કાળથી મધ્યમયુગના સમય સુધી, કેટલાક કિલ્લાઓ ભારતના જુદા-જુદા રાજ્યોમાં બનાવવામાં આવ્યા છે. જે હવે પ્રવાસીયો માટે મહાન પર્યટક સ્થળ જેવું છે. પરંતુ, સમય જતાં કેટલાક મહાન સ્થળોના નામ રહસ્યમય વાર્તાઓ સાથે જોડાયેલ છે. ભાનગઢ કિલ્લો, રોહતાસગઢ કિલ્લો અને ગોલકોડા કિલ્લો આ સ્થળોમાંથી આવે છે, જે પોતાની રહસ્યમયી વાર્તાથી ફેમસ છે. તેમાંથી જ એક છે, … Read moreસાંજ થતાં જ આ કિલ્લામાં આજે પણ ગુંજે છે દર્દનાક અવાજ અને ચીખો, જાણો શનિવાર વાડામાં થતી આ રહયસ્યમય ઘટના જે મોટા ભાગના લોકો નથી જાણતા.

રામ મંદિર નીચે 2000 ફૂટ ઊંડી નાખવામાં આવશે આ કેપ્સુલ, જાણો તેની રહસ્યમય વાત.

મિત્રો, અયોધ્યા રામ મંદિર એક એવી પહેલી હતી જેનું કોઈ સમાધાન આવતું ન હતું. પણ મોદીજીના શાસન દરમિયાન આ જે અસંભવ લાગતી ઘટના સંભવ બની ગઈ છે. પરિણામે મંદિર બનાવવા માટેની સુપ્રીમ કોર્ટનો ફેસલો આવી ગયો અને રામ મંદિર બનવાની મંજુરી મળી ગઈ. પરિણામે હવે ધીમે ધીમે અહી જે ભૂમિ રામ મંદિર બનાવવા માટે ફાળવવામાં … Read moreરામ મંદિર નીચે 2000 ફૂટ ઊંડી નાખવામાં આવશે આ કેપ્સુલ, જાણો તેની રહસ્યમય વાત.

મહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા….

મહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા…. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મહાભારત એ સૌથી મોટું મહાકાવ્ય છે. મહાભારત વિશે એમ કહીએ કે વિશ્વનો વિશાળ ગ્રંથ કે જેમાં રાગ-દ્રેષ, રાજ-પાઠ, નીતિ-અનીતિ, ધર્મ-અધર્મ, ન્યાય- અન્યાય, પ્રેમ- નફરત અને સૌથી મહત્વ પૂર્ણ માનવનું ધર્મ માટે થયેલું યુદ્ધનું વર્ણન છે. … Read moreમહાભારત કાળથી જ મહત્વ ધરાવે છે આ માતાનું મંદિર… જાણો શું છે તેની વિશેષતા….

ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…

ઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે… મિત્રો આજે અમે તમને આ લેખમાં ઇતિહાસની ત્રણ સૌથી સુંદર અને આકર્ષક તેમજ ખુબસુરત સ્ત્રીઓ વિશે જણાવશું. જેના કારણે ઇતિહાસમાં ઘણા મોટા મોટા યુદ્ધો સર્જાયા હતા. મિત્રો આ સ્ત્રીઓની સુંદરતા એવી હતી કે કોઈ પણ વ્યક્તિ તેની સુંદરતા જોઇને … Read moreઇતિહાસની આ ત્રણ સુંદર સ્ત્રીના કારણે થયા હતા યુદ્ધ…. તેની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે…

ઈતિહાસ રચે છે આ રાશિના લોકો… આ રાશિના લોકો સૌથી સફળ હોય છે, જાણો આ કઈ રાશીઓ છે ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી ઈતિહાસ રચે છે આ રાશિના લોકો….. એવું કામ કરે છે કે દુનિયા પણ હેરાન રહી જાય છે. મિત્રો આપણે જ્યારે શાળામાં અભ્યાસ કરતા … Read moreઈતિહાસ રચે છે આ રાશિના લોકો… આ રાશિના લોકો સૌથી સફળ હોય છે, જાણો આ કઈ રાશીઓ છે ?

ઈતિહાસમાં પહેલી વાર કોઈએ શ્રીકૃષ્ણને બંદી બનાવવાનો આદેશ આપ્યો હતો… પછી જાણો શું થયું.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા. અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા … Read moreઈતિહાસમાં પહેલી વાર કોઈએ શ્રીકૃષ્ણને બંદી બનાવવાનો આદેશ આપ્યો હતો… પછી જાણો શું થયું.

error: Content is protected !!