ચાખણામાં લોકો શા માટે ખારીશીંગનો ઉપાડ વધુ કરે છે, 99% લોકો છે અજાણ… જાણો તેના વૈજ્ઞાનિક અને તાર્કિક તથ્યો…

(આ લેખમાં આપેલી માહિતી ફક્ત એક સામાન્ય જાણકારીને અનુલક્ષીને છે. જેના દ્વારા અમે કોઈ પણ વ્યક્તિને આલ્કોહોલનું સેવન કરવા માટે પ્રોત્સાહન પૂરું નથી પાડતા. જેની દરેક વાંચકોએ અને ચાહકોએ નોંધ લેવી.) મિત્રો જો કે તમે કદાચ આજકાલ આલ્કોહોલના કારણે થતા મૃત્યુ વિશે અવારનવાર સમાચાર છાપામાં વાંચતા હશો. પણ આપણે અહીં તેના વિશે વાત નથી કરવાની. … Read moreચાખણામાં લોકો શા માટે ખારીશીંગનો ઉપાડ વધુ કરે છે, 99% લોકો છે અજાણ… જાણો તેના વૈજ્ઞાનિક અને તાર્કિક તથ્યો…

ઉનાળામાં આ કાચી બદામ શરીર માટે છે અમૃત સમાન, ગેસ, એસિડીટી, લોહીની કમી અને સાંધાના દુખાવા દુર કરી, બચાવશે ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી…

મિત્રો હવે ઉનાળાના દિવસો શરુ થઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે, આપણે શરીરને ઠંડક મળે એ માટે એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ. તેમાં તમે માંડવીને સામેલ કરી શકો છો. ઉનાળામાં તે શરીરને માટે અનેક રીતે ફાયદાઓ આપે છે. આથી ઉનાળામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક બીમારી સામે રક્ષણ મળે રહે છે. શિયાળાની ઋતુમાં ઘણા … Read moreઉનાળામાં આ કાચી બદામ શરીર માટે છે અમૃત સમાન, ગેસ, એસિડીટી, લોહીની કમી અને સાંધાના દુખાવા દુર કરી, બચાવશે ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી…

આવા લોકો માટે સિંગદાણાનું સેવન છે ખુબ જ હાનિકારક, જાણો એક્સપર્ટ પાસેથી આ ખાસ માહિતી… નહિ તો શરીરમાં થશે આવી વિપરીત અસરો…

મિત્રો જો કે સિંગદાણાને અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ અમુક લોકો માટે તેનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. આથી આ લોકોએ તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. સિંગદાણા ખાવા મોટાભાગના લોકોને પસંદ હોય છે. ક્યારેક સબ્જીતો ક્યારેક પૌઆમાં નાખીને લોકો તેને ખાતા … Read moreઆવા લોકો માટે સિંગદાણાનું સેવન છે ખુબ જ હાનિકારક, જાણો એક્સપર્ટ પાસેથી આ ખાસ માહિતી… નહિ તો શરીરમાં થશે આવી વિપરીત અસરો…

error: Content is protected !!