રાત્રે મોડી કે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો કરો આ કામ, ફક્ત 5 જ મિનીટમાં આવશે ઘસઘસાટ નિંદર.. થાક સહિત શરીરની અનેક સમસ્યાઓથી મળશે છુટકારો…
આજના સમયમાં ઘણા લોકોને ઊંઘ ન આવવાની ફરિયાદ રહે છે. અને એવું કહેવાય છે આખા દિવસમાં સાતથી આઠ કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. જેથી કરીને બીજો દિવસ આપણો તાજગી ભર્યો રહે છે. પરંતુ હવે ઘણા લોકોને અનિંદ્રા,રાતમાં ઊંઘ ન આવવી, વારંવાર આંખ ખુલવી, ઊંઘ દરમિયાન બેચેની, જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે તમારા … Read moreરાત્રે મોડી કે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો કરો આ કામ, ફક્ત 5 જ મિનીટમાં આવશે ઘસઘસાટ નિંદર.. થાક સહિત શરીરની અનેક સમસ્યાઓથી મળશે છુટકારો…