ગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

ગરમીની ઋતુ શરુ થઇ ગઈ છે. ત્યારે સ્વાભાવિક છે કે તમે ગરમીથી બચવા માટે અથવા તો તેનાથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો કરતા હશો. સામાન્ય રીતે આ ઋતુમાં વધુ પડતી સ્ટેમિના ની જરૂર હોય છે. એ માટે તમારે વધુ પડતું પાણીનું સેવન કરવું જરૂરી છે. પણ જો તમે પોતાની સ્ટેમિના એમ જ મજબુત બનાવવા માંગતા … Read moreગરમીમાં પેટની બીમારીઓ ભાગશે ઉભી પૂછડીએ, પાણીમાં નાખી પીવો આ એક વસ્તુ… પેટ સાફ કરી અનેક બીમારીઓ કરશે દુર…

મફતમાં મળતા આ પાંદડાનો રસ કાઢી ને પીવો, ફેફસા સહિત આખું શરીર ડીટોક્સ કરી રગે રગ કરી નાખશે સાફ

આપણી આસપાસ રહેલા ફૂલ, છોડ, ઝાડ તથા અસંખ્ય વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવી વનસ્પતિઓ જડીબુટ્ટી થી સહેજ પણ ઓછી હોતી નથી. તેવામાં એક પીપળાનું વૃક્ષ છે જેના પાંદડા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પીપળાના પાંદડાનો રસ પીવાથી સ્વાસ્થ્ય ને ઘણા લાભ થાય છે. એવું એટલા માટે કારણ કે … Read moreમફતમાં મળતા આ પાંદડાનો રસ કાઢી ને પીવો, ફેફસા સહિત આખું શરીર ડીટોક્સ કરી રગે રગ કરી નાખશે સાફ

WHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી…

WHO એ ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલ કફ અને ઉધરસની ચાર સિરપની બોટલને લઈને એલર્ટનું ફરમાન કર્યું છે. આ એલર્ટનું ફરમાન ગાંબિયાના 66 બાળકોનું મૃત્યુ થયા બાદ કરવામાં આવ્યું છે. WHO એ કહ્યું કે, આનું કફ સિરપ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. આ ફાર્માસ્યુટિકલ કંપની ભારતના હરિયાણાની છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે ભારતની મેડ … Read moreWHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી…

કેલ્શિયમથી ભરપુર આ ફળને ખાવા લાગો રોજ, 55 વર્ષે પણ હાડકા રહેશે લોખંડ જેવા મજબુત.. જીવો ત્યાં સુધી નહિ થાય ગોઠણના દુખાવા…

આજની ખાણી પીણીને જોતા મોટાભાગના લોકો હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવાથી પરેશાન છે, મોટી ઉમરના લોકોની મુખ્ય સમસ્યા છે ગોઠણનો દુખાવો.જેની માટે તેઓ અવનવા નુસખાઓ આજમાવતા હોય છે અને અનેક મોંઘી દવાઓ પણ લે છે. પરંતુ તેનાથી કાયમી છુટકારો મળતો નથી. અને લાંબા ગાળે આવી દવાઓ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. પરંતુ આજે અમે તમને એક … Read moreકેલ્શિયમથી ભરપુર આ ફળને ખાવા લાગો રોજ, 55 વર્ષે પણ હાડકા રહેશે લોખંડ જેવા મજબુત.. જીવો ત્યાં સુધી નહિ થાય ગોઠણના દુખાવા…

300 રોગોનો કાળ છે આ દેશી ફળ, શરીરમાં કાશ્મીરી ઠંડક ફેલાવી લોહી અને લિવર કરી દેશે એકદમ સાફ અને ચોખ્ખા…

મિત્રો આપણે જાણીએ છીએ કે, દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકાક અને ગુણકારી હોય છે. જેમાં દરેક સિઝનના અલગ અલગ ફળ હોય છે, શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં અલગ અલગ ફળ આવે છે માર્કેટમાં. જેના સેવનથી આપણને અસંખ્ય લાભ થાય છે. જેમાં ઉનાળાની ઋતુમાં આપણે મોટાભાગે કેરી, તરબૂચ, સક્કરટેટી જેવા મોસમી ફળોનું સેવન કરીએ … Read more300 રોગોનો કાળ છે આ દેશી ફળ, શરીરમાં કાશ્મીરી ઠંડક ફેલાવી લોહી અને લિવર કરી દેશે એકદમ સાફ અને ચોખ્ખા…

સામાન્ય પાંદડાને પાણીમાં ઉકાળી પીવો, ડાયાબિટીસ, વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી વધારી દેશે તમારી યૌનશક્તિ… અનેક રોગોથી મળશે કાયમી છુટકારો…

મિત્રો આપણે ત્યાં અનેક પાંદડાઓનો ઉપયોગ ઔષધી રૂપે કરવામાં આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીરમાં રહેલ અનેક રોગો સામે રક્ષણ મળે છે. આજે અમે તમને આ લેખમાં જામફળના પાનથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.  જામફળના ફળના સ્વાદ અને સ્વાસ્થ્યના ફાયદા સામાન્ય રીતે બધા જાણે છે. પરંતુ તેના પાંદડાથી મળતા સ્વાસ્થ્ય સંબંધિત … Read moreસામાન્ય પાંદડાને પાણીમાં ઉકાળી પીવો, ડાયાબિટીસ, વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી વધારી દેશે તમારી યૌનશક્તિ… અનેક રોગોથી મળશે કાયમી છુટકારો…

error: Content is protected !!