આ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમમાં બદલાવ કર્યા છે. હવે જો તમે બેંક કસ્ટમરના એકાઉન્ટમાં પર્યાપ્ત રકમ ન હોય અને ATM માંથી પૈસા ઉપાડી રહ્યા હો, તો ટ્રાન્ઝેક્શન ફેલ થવાના કારણે આપણે પેનલ્ટી આપવી પડશે. તમને જણાવી દઈએ કે ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને … Read moreઆ બેંકે નિયમમાં કર્યો બદલાવ : ખાતામાં પૈસા ન હોય તો ATM માંથી પૈસા ઉપાડવાની ભૂલ ન કરતા, નહિ તો પડી જશે મોંઘુ.

એમેઝોન લાવી રહ્યું છે મોટો સેલ ! 1 લાખથી વધુ દુકાનદારોને મળશે પૈસા બનાવવાનો મોકો.

મિત્રો વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમોઝોન તહેવારની સિઝનમાં ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ (Great Indian Festival Sale) શરૂ કરવા જઈ રહી છે. આ વખતે આ સેલમાં દેશભરની એક લાખથી વધારે નાની-મોટી દુકાનો અને કરિયાણા સ્ટોરને પણ જોડવામાં આવશે. એમેઝોન ઇન્ડિયા એ જણાવ્યું કે, આ દુકાનોમાં અલગ-અલગ રીતે કેમ્પેઈનને જોડવામાં આવશે. ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં 20 … Read moreએમેઝોન લાવી રહ્યું છે મોટો સેલ ! 1 લાખથી વધુ દુકાનદારોને મળશે પૈસા બનાવવાનો મોકો.

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો આ નિયમને અત્યારે જ જાણો, સરકારે લીધો મહત્વનો નિર્ણય.

મિત્રો જેવી રીતે સરકારી અબે પ્રાઈવેટ બેંકને RBI રેગ્યુલેટ કરે છે એ રીતે હવે સહકારી બેંકો પર પણ RBI નજર રાખશે. દેશમાં 1482 શહેરી સહકારી બેંક અને 58 મલ્ટી ટેસ્ટ કો-ઓપરેટીવ બેંક છે. કુલ મળીને બધા જ 1540 સહકારી બેંક RBI ના સીધા રેગ્યુલેશનમાં આવી ગઈ છે. જાણકારોનું કહેવું છે કે, આ નિર્ણય ગ્રાહકોના હિતમાં … Read moreજો આ બેંકમાં તમારું ખાતું હોય તો આ નિયમને અત્યારે જ જાણો, સરકારે લીધો મહત્વનો નિર્ણય.

SBI ની આ નવી યોજના ખેડૂતો માટે છે ખુબ જ ઉપયોગી, મિનીટોમાં જ મળી જશે લોન.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, આ વર્ષે લગભગ દરેક લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેના માટે સરકાર દ્વારા ઘણી રાહતો આપવામાં આવી હતી. તો હાલ ખેડૂતો માટે સ્ટેટ બેંક દ્વારા નવી સ્કિમ આપવામાં આવી છે. તો આ મુશ્કેલ સમયમાં ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા લોકોને મદદ મળી રહે … Read moreSBI ની આ નવી યોજના ખેડૂતો માટે છે ખુબ જ ઉપયોગી, મિનીટોમાં જ મળી જશે લોન.

લોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

વર્તમાન સમયમાં બેંક દરેક ચીજ માટે અમુક નિશ્ચિત વ્યાજદર પર ગ્રાહકને લોન આપે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર, બિઝનેસ લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કાર લોન અથવા તો લગ્ન માટે લોન લીધી છે. પરંતુ મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે, લોન લેનારનું અચાનક મૃત્યુ થાય, તો તેની લોન માફ કરવામાં આવે છે. પરંતુ આ … Read moreલોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

error: Content is protected !!