2023 ના પહેલા જ દિવસે થશે આ 5 મોટા ફેરફાર… દરેક લોકોએ જાણવા જોઈએ આ અગત્યના સમાચાર.. નહિ તો ખિસ્સા પર પડશે માર…

મિત્રો વર્ષ 2022 પૂરું થવા આવી રહ્યું છે અને શરૂઆત થવા જઈ રહી છે નવા વર્ષની. 2023 નું સ્વાગત કરવા માટે તૈયારીઓ શરૂ થવા માંડી છે, પરંતુ નવું વર્ષ પહેલા દિવસથી જ પોતાની સાથે કેટલાક મોટા ફેરફાર (Rule Changes 2023) લઈને આવવાનું છે. જે સીધી રીતે તમારી ફાઇનાન્સિયલ હેલ્થ પર અસરકારક સાબિત થશે. તેથી આવનારા … Read more2023 ના પહેલા જ દિવસે થશે આ 5 મોટા ફેરફાર… દરેક લોકોએ જાણવા જોઈએ આ અગત્યના સમાચાર.. નહિ તો ખિસ્સા પર પડશે માર…

શું મંદી આવી ગઈ છે કે બાકી છે ? જાણો સામાન્ય માણસને કેવી રીતે ખબર પડશે… તમે પણ તૈયાર રાખો આ પ્લાન….

વૈશ્વિક મંદીનું જોખમ વધી રહ્યું છે. છ મહિના પહેલાથી જ વૈશ્વિક મંદીની આહટ હતી. ધીરે ધીરે આ આહટ પ્રવાહમાં બદલાવવા લાગી. વિશ્વભરના આર્થિક જાણકારોનુ માનીએ તો આર્થિક મંદીની સૌથી વધારે અસર અમેરિકા પર થશે. ત્યારબાદ બ્રિટન અને યુરોપ ને મંદીના ઊંડા ઘાવ પડી શકે છે. ચીન પણ લપેટમાં આવી જશે. ભારતને વધારે ગભરાવવાની જરૂર નથી. … Read moreશું મંદી આવી ગઈ છે કે બાકી છે ? જાણો સામાન્ય માણસને કેવી રીતે ખબર પડશે… તમે પણ તૈયાર રાખો આ પ્લાન….

લોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

કોરોના મહામારીના ભયાનક ફેલાવાના કારણે દેશમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના મુખિયાને ખોયા છે, આવા લોકો જો પોતાની કોઈ સંપત્તિ છોડીને જાય છે તો કેટલીક જવાબદારી પણ છોડીને જાય છે. આ સમયે સવાલ ઉભો થાય છે કે, જે લોકોની આકસ્મિત મૃત્યુ થયું છે, તેની હોમ લોન, ક્રેડીટ, કાર્ડ જેવી લાયબીલીટીનું … Read moreલોન લેનાર વ્યક્તિનું આકસ્મિત મૃત્યુ થાય તો બેંક કેવી રીતે વસુલે પૈસા ? શું એ જવાબદારી પરિવારની હોય છે ? જાણો સંપૂર્ણ માહિતી…

ક્રેડિટ કાર્ડ પર લાગે છે આવા 5 મોંઘા ચાર્જ જે બેન્ક કે એજન્ટ તમને ક્યારેય નથી જણાવતા. જાણો એ ચાર્જ વિશે નહીં તો

જો તમે પણ ક્રેડિટ કાર્ડ લેવા પર વિચારી રહ્યા છો, કારણ કે તમને તેના ફાયદાઓ વિશે કોઈએ જણાવ્યુ છે અને કહેવામાં આવ્યું છે કે તે ફ્રી માં ઉપલબ્ધ છે, તેથી ધ્યાનમાં રાખો કે કઈ પણ મફત નથી. બધા જ ચાર્જ ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવે છે. ચાલો આપણે 5 મહત્વપૂર્ણ ચાર્જ વિશે જાણીએ, જેના વિશે … Read moreક્રેડિટ કાર્ડ પર લાગે છે આવા 5 મોંઘા ચાર્જ જે બેન્ક કે એજન્ટ તમને ક્યારેય નથી જણાવતા. જાણો એ ચાર્જ વિશે નહીં તો

લોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

વર્તમાન સમયમાં બેંક દરેક ચીજ માટે અમુક નિશ્ચિત વ્યાજદર પર ગ્રાહકને લોન આપે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર, બિઝનેસ લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કાર લોન અથવા તો લગ્ન માટે લોન લીધી છે. પરંતુ મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે, લોન લેનારનું અચાનક મૃત્યુ થાય, તો તેની લોન માફ કરવામાં આવે છે. પરંતુ આ … Read moreલોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

error: Content is protected !!