કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …
બાળકોને ‘PM Cares for Children’ યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવશે. આ વિશે પ્રધાનમંત્રી એ જણાવ્યું છે કે જે ઉપાયોની ઘોષણા કરવામાં આવી રહી છે તે પીએમ કેયર્સ ફંડ માં લોકોના ઉદાર યોગદાનને કારણે જ સંભવ થયું છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ કોરોના મહામારી માં પોતાના માતા-પિતા ને ગુમાવનાર બાળકો માટે મુફત શિક્ષા, સ્વાસ્થ્ય વીમો, અને અન્ય … Read moreકોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …