પેટ ફૂલેલું રહે, એસિડ બનતું હોય અને કબજિયાત જેવી દુઃખી કરતી 12 બીમારીઓ થશે ગાયબ… પીવો માત્ર આ એક વસ્તુ… રહેશો એકદમ નિરોગી સ્વસ્થ..

આપણે જાણીએ છીએ કે જયારે પેટમાં ગેસ, એસીડીટી ની તકલીફ થાય છે ત્યારે પેટ ફૂલેલું રહે છે. જેને કારણે અનેક રોગો થાય છે. અને જો તમે પણ પેટ ફૂલવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે અહી આપેલ આયુર્વેદા ડોકટરનો ઉપાય અજમાવી શકો છો. જે તમારા શરીરમાં રહેલ 12 રોગોને … Read moreપેટ ફૂલેલું રહે, એસિડ બનતું હોય અને કબજિયાત જેવી દુઃખી કરતી 12 બીમારીઓ થશે ગાયબ… પીવો માત્ર આ એક વસ્તુ… રહેશો એકદમ નિરોગી સ્વસ્થ..

કાળા અને સફેદ ક્યાં ચણાનું સેવન વધુ ફાયદાકારક છે, મોટાભાગના લોકો નથી જાણતા કે ક્યાં ચણા ખાવા… માહિતી જાણીને વિશ્વાસ નહિ આવે…

મિત્રો કઠોળ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા પહોંચાડે છે. આવા કઠોળમાં એક છે ચણા, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં હાજર પોષક તત્વો શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ચણા અનેક પ્રકારના હોય છે, સફેદ ચણા જેને કાબુલી ચણા પણ કહેવાય છે અને કાળા ચણા. સફેદ અને કાળા ચણા બંને … Read moreકાળા અને સફેદ ક્યાં ચણાનું સેવન વધુ ફાયદાકારક છે, મોટાભાગના લોકો નથી જાણતા કે ક્યાં ચણા ખાવા… માહિતી જાણીને વિશ્વાસ નહિ આવે…

આ લાલ વસ્તુમાં રહેલું વિટામીન શરીરની 12 ગંભીર બીમારીઓ થશે ગાયબ, યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પણ થશે ગાયબ… કબજિયાત સહિતના રોગ થશે સાફ…

મિત્રો ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. ફળોની યાદીમાં એક સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે જે સ્વાદમાં ખાટી મીઠી અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેના વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી હોય છે. વિશેષ રૂપે ઉનાળાની ઋતુમાં મળતી આ  સ્ટ્રોબેરી આજકાલ સુપર માર્કેટમાં આખું વર્ષ મળે છે. તેથી તેને શોધવી ખૂબ જ … Read moreઆ લાલ વસ્તુમાં રહેલું વિટામીન શરીરની 12 ગંભીર બીમારીઓ થશે ગાયબ, યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પણ થશે ગાયબ… કબજિયાત સહિતના રોગ થશે સાફ…

99% લોકો નથી જાણતા કેળા ખાવાથી થતા આ ખતરનાક નુકશાન વિશે… એમાં આવા લોકોએ તો ભૂલથી પણ ન ખાવા જોઈએ… જાણો કેળાથી થતા સાઈડ ઈફેક્ટસ…

મિત્રો આપણને મોટાભાગના ફળો ભાવતા હોય છે. પણ દરેક ફળનું સીમિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. બજારમાં મળતા દરેક ફળ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળે છે. પણ જો તેનું અતિશય સેવન કરવામાં આવે તો નુકશાન થઇ શકે છે. આપણે જાણીએ છીએ કે કેળા એક હેલ્દી ફળ છે. … Read more99% લોકો નથી જાણતા કેળા ખાવાથી થતા આ ખતરનાક નુકશાન વિશે… એમાં આવા લોકોએ તો ભૂલથી પણ ન ખાવા જોઈએ… જાણો કેળાથી થતા સાઈડ ઈફેક્ટસ…

લોહીના શુદ્ધિકરણથી લઈને કબજિયાત જેવી ચાર બીમારીને જડમૂળથી કરી દેશે ગાયબ, કરો વિટામીન સી થી ભરપુર આ ફળનું સેવન… જીવો ત્યાં સુધી રહેશો સ્વસ્થ…

આજનું ખાનપાન જીવનશૈલી અને બેઠાડું જીવન જોતા મોટાભાગના લોકો અનેક બીમારીઓથી પરેશાન છે. બીમારીઓના સચોટ ઈલાજ રૂપે આપણે લીંબુનો ઉપયોગ કરી શકીએ છીએ. લીંબુ ભોજનનો સ્વાદ જ વધારતું નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. જમ્યા બાદ પણ ખોરાક પચાવવામાં લીંબુનો ઉપયોગ કરી શકાય છે. ભોજનમાં લીંબુના ઉપયોગથી થતાં ફાયદાઓ:- વર્ષોથી આપણા દાદી … Read moreલોહીના શુદ્ધિકરણથી લઈને કબજિયાત જેવી ચાર બીમારીને જડમૂળથી કરી દેશે ગાયબ, કરો વિટામીન સી થી ભરપુર આ ફળનું સેવન… જીવો ત્યાં સુધી રહેશો સ્વસ્થ…

ગર્ભાવસ્થામાં મહિલાઓ માટે આ ટુકડાનું સેવન છે અમૃત સમાન, કબજિયાત, હાડકા અને હૃદયની સમસ્યા રહેશે દુર… 9 મહિના સુધી માતા અને બાળક રહેશે એકદમ સ્વસ્થ…

જયારે મહિલાઓ ગર્ભાવસ્થા માંથી પસાર થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તેને દરેક હેલ્દી ખોરાકનું સેવન કરવું જોઈએ. પણ અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને ગર્ભાવસ્થા દરમિયાન ન ખાવી જોઈએ. અને અમુક પૌષ્ટિક તત્વોનું જરૂરથી સેવન કરવું જોઈએ. આવી જ હેલ્દી વસ્તુમાં એક છે કોળું. જેનું નામ તમે સાંભળ્યું હશે. તેના સેવનથી … Read moreગર્ભાવસ્થામાં મહિલાઓ માટે આ ટુકડાનું સેવન છે અમૃત સમાન, કબજિયાત, હાડકા અને હૃદયની સમસ્યા રહેશે દુર… 9 મહિના સુધી માતા અને બાળક રહેશે એકદમ સ્વસ્થ…

error: Content is protected !!