આ 8 લક્ષણો છે લિવરમાં જીવલેણ ટીબી હોવાની નિશાની, સમય પહેલા રોગને અટકાવવો હોય તો જરૂર વાંચો આ માહિતી… આખી જિંદગી આવશે કામ…

મિત્રો આપણે સૌ ટીબી વિશે જાણીએ છીએ. જેમાં માણસનો જીવ પણ જઈ શકે છે. અને જયારે આ ટીબી શરીરમાં અલગ અલગ અંગમાં ફેલાઈ છે ત્યારે તેની અસર પણ અલગ અલગ હોય છે. આથી તેનો ઈલાજ પણ અલગ હોય છે. પણ આપણે અહી લીવરમાં થતા ટીબી વિશે જાણીશું. જેમાં અમુક લક્ષણો ટીબીની શરૂઆતમાં શરીરમાં દેખાતા હોય … Read moreઆ 8 લક્ષણો છે લિવરમાં જીવલેણ ટીબી હોવાની નિશાની, સમય પહેલા રોગને અટકાવવો હોય તો જરૂર વાંચો આ માહિતી… આખી જિંદગી આવશે કામ…

શિયાળામાં માંસપેશીઓના દુખાવા માટે અપનાવો આ સરળ, સચોટ ઘરેલુ ઉપચાર, એક જ વાર લગાવો હંમેશા માટે મળી જશે છુટકારો…

મિત્રો આપણા સ્વાસ્થ્યને લગતી મોટાભાગની સમસ્યાઓ શિયાળાની ઋતુમાં જ થતી હોય છે, શરદી ખાંસી થી માંડીને સાંધાના દુખાવા જેવી બીજી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. આવી જ સમસ્યાઓમાં એક માંસપેશીઓમાં દુખાવાની છે. મિત્રો શું શિયાળાની ઋતુમાં તમને અચાનક માસ પેશીઓમાં ખેંચાણ અને દુખાવા જેવી સમસ્યા થાય છે. જો તમારો જવાબ હા હોય તો માસ … Read moreશિયાળામાં માંસપેશીઓના દુખાવા માટે અપનાવો આ સરળ, સચોટ ઘરેલુ ઉપચાર, એક જ વાર લગાવો હંમેશા માટે મળી જશે છુટકારો…

શિયાળામાં ખાવ આ 3 સુપરફૂડ, નાના મોટા અનેક રોગો રહેશે કોસો દુર… એકવાર જાણી લ્યો આ માહિતી… જીવો ત્યાં સુધી ઉપયોગી થશે…

મિત્રો આમ જોઈએ તો શિયાળો એ સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. કારણ કે આ ઋતુમાં તમે દરેક ખોરાક આરામથી ખાઈ પી શકો છો. અને શિયાળામાં જો તમે બીમાર ન પડો તે તમારે ખાસ કાળજી રાખવી પડે છે. આથી શિયાળામાં હેલ્દી રહેવા માટે તમારે અમુક વસ્તુનું ખાસ સેવન કરવું જોઈએ. જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે … Read moreશિયાળામાં ખાવ આ 3 સુપરફૂડ, નાના મોટા અનેક રોગો રહેશે કોસો દુર… એકવાર જાણી લ્યો આ માહિતી… જીવો ત્યાં સુધી ઉપયોગી થશે…

વગર દવાએ ઘર બેઠા ગળાની ખરાશ, દુખાવો, સોજો એને ખંજવાળ દૂર કરવાનો દેશી ઉપચાર

શરદી ઉધરસ દરેકને થતી એક સામાન્ય સમસ્યા છે. જ્યારે પણ ઋતુમાં બદલાવ આવે એટલે તુરંત જ તેની અસર લોકોમાં જોવા મળે છે. કેટલીક વાર લાંબી ઉધરસ બાદ પણ ગળામાં ખરાશ થવા લાગે છે. હેલ્થ લાઈન પ્રમાણે ગળામાં ખરાશ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ખાવામાં નિષ્કાળજી ના કારણે હોઈ શકે છે. તેના સિવાય વધુ ઉધરસ ના કારણે ગળામાં … Read moreવગર દવાએ ઘર બેઠા ગળાની ખરાશ, દુખાવો, સોજો એને ખંજવાળ દૂર કરવાનો દેશી ઉપચાર

ઘરમાં રહેલી આ 3 વસ્તુના ઉપયોગથી શરદી, ઉધરસ, શરીર અને નસોના સોજા સહિત પગના દુખાવા 100% થશે ગાયબ… જાણો ઉપયોગની સરળ રીત…

મિત્રો સરસવનું તેલ તમે ઉપયોગમાં લેતા હશો. જો કે સરસવ તેલના ઘણા ફાયદાઓ છે. એનાથી તમારા સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ દુર થાય છે. આયુર્વેદમાં સરસવ તેલના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. સરસવ તેલમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેનું સેવન તમારા શરીરની તંદુરસ્તી માટે સારું માનવામાં આવે છે.   આયુર્વેદમાં સરસોના તેલનું મહત્વ ઘણું છે. આ તેલ … Read moreઘરમાં રહેલી આ 3 વસ્તુના ઉપયોગથી શરદી, ઉધરસ, શરીર અને નસોના સોજા સહિત પગના દુખાવા 100% થશે ગાયબ… જાણો ઉપયોગની સરળ રીત…

જાણો સુંઠ અને ઘીને મિક્સ કરીને ખાવાની આ રીત, શરીર અને પેટના દુખાવા સહિત ગેસ, અપચો, સાંધાના દુખાવા ક્યારેય નહિ થાય… જીવો ત્યાં સુધી દવાખાનાથી રહેશો દુર…

મિત્રો તમે કદાચ ઘી અને સુંઠ નું સેવન જરૂર કરતા હશો. તેના એકસાથે સેવનથી તમને ઘણા ફાયદાઓ થાય છે. ખાસ કરીને સુંઠની પ્રકૃતિ ગરમ છે અને ઘીની પ્રકૃતિ પણ ગરમ છે. તેના સેવનથી તમારી શરદી, ઉધરસ, કફ વગેરે દૂર થાય છે. આ સિવાય પણ સુંઠ અને ઘીનું એકસાથે સેવન કરવાથી તમને ઘણા લાભો થાય છે.  … Read moreજાણો સુંઠ અને ઘીને મિક્સ કરીને ખાવાની આ રીત, શરીર અને પેટના દુખાવા સહિત ગેસ, અપચો, સાંધાના દુખાવા ક્યારેય નહિ થાય… જીવો ત્યાં સુધી દવાખાનાથી રહેશો દુર…

error: Content is protected !!