આવા લોકોએ ભૂલથી પણ ન પીવો શેરડીની રસ, નહિ તો ફાયદાને બદલે થશે આવા ગંભીર નુકશાનો….

મિત્રો ઉનાળાની ઋતુ આવતા જ ઠેર ઠેર શેરડીના રસના સ્ટોલ લાગી જાય છે. શેરડીનો રસ નાના શહેરો અને ગામડામાં તો લોકોનો ફેવરેટ સમર ડ્રીંક હોય છે. આને પીવાથી અનેક રોગોથી શરીર બચી રહે છે. શેરડીનો રસ સ્વાદિષ્ટ હોવાની સાથે જ શરીરને અંદરથી શીતળ રાખે છે. જ્યારે શેરડીનો રસ કાઢવામાં આવે છે તો તેમાં માત્ર 15% … Read moreઆવા લોકોએ ભૂલથી પણ ન પીવો શેરડીની રસ, નહિ તો ફાયદાને બદલે થશે આવા ગંભીર નુકશાનો….

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

મિત્રો હંમેશા સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયટ લેવો જરૂરી છે. તમે ડાયટમાં ફળ, શાકભાજી બિન્સ અને દાળ સામેલ કરી શકો છો. તેના સિવાય પણ એવા અનેક ખાદ્ય પદાર્થ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. તેમાં ચણા અને ખજૂર પણ શામિલ છે. એક કુદરતી નિયમ છે કે જ્યારે બે ઋતુનો સંધિકાળ હોય એટલે કે બેવડી … Read moreઆખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

પાણીમાં અડધી ચમચી નાખી સવારે ખાલી પેટ પિય આ પાણી… પેટ, હૃદય, વાળ અને ચામડીના રોગો થશે ગાયબ… જાણો બનાવવાની રીત દવા કરતા છે કારગર…

આપણે સૌ જાણીએ છીએ તેમ હળદરને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ તેમજ શુભ પ્રસંગોમાં ખુબ જ સારી માનવામાં આવે છે. તેમજ હળદરને જ્યોતિષી ની દ્રષ્ટીએ પણ ખુબ જ સારી ગણવામાં આવે છે. આથી જ આપણે આ લેખમાં હળદરના સ્વાસ્થ્ય લાભો અને જ્યોતિષ મહત્વ વિશે વાત કરીશું.  રસોડામાં રહેલ હળદર, ભોજનનો સ્વાદતો વધારે જ છે સાથે જ તે આપણાં … Read moreપાણીમાં અડધી ચમચી નાખી સવારે ખાલી પેટ પિય આ પાણી… પેટ, હૃદય, વાળ અને ચામડીના રોગો થશે ગાયબ… જાણો બનાવવાની રીત દવા કરતા છે કારગર…

દહીંનું સેવન કરતા પહેલા જાણો આ માહિતી, વધુ ખાવાથી થાય છે આવા ગંભીર અને જીવલેણ નુકશાન… 99% દહીં ખાવામાં કરે છે આ ભૂલ…

મિત્રો ડેરી ઉત્પાદકો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આ ડેરી ઉત્પાદકોમાં દહીં નો ઉપયોગ ભારતીય વાનગીઓ બનાવવામાં  કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેમાં અનેક પ્રકારના પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, વિટામીન બી 2, વિટામીન બી12, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. એક કપ દહીંનું સેવન … Read moreદહીંનું સેવન કરતા પહેલા જાણો આ માહિતી, વધુ ખાવાથી થાય છે આવા ગંભીર અને જીવલેણ નુકશાન… 99% દહીં ખાવામાં કરે છે આ ભૂલ…

પેટમાં બનતું એસિડ 1 મિનીટમાં થશે સાફ, ચાવી લ્યો આ દાણા…કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી 10 બીમારીઓ દુર કરી પાચનશક્તિ કરી દેશે મજબુત….

મિત્રો જયારે આપણા શરીરમાં અમુક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે શરીરમાં અનેક બીમારીઓ થવા લાગે છે. આથી જો તમારા શરીરમાં અમુક એસિડનું પ્રમાણ વધે છે તો તમારે એક ખાસ પ્રકારના લીલા બીજનું સેવન કરવું જોઈએ. જેનાથી ડાયાબીટીસ થી લઈને કોલેસ્ટ્રોલ જેવી દસ બીમારીઓ દુર થઇ શકે છે. ચાલો તો આપણે આ લીલા બીજ વિશે વિસ્તારથી … Read moreપેટમાં બનતું એસિડ 1 મિનીટમાં થશે સાફ, ચાવી લ્યો આ દાણા…કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી 10 બીમારીઓ દુર કરી પાચનશક્તિ કરી દેશે મજબુત….

શિયાળામાં ગોળ ખાતા પહેલા જાણી લ્યો તેના વિશેની આ 3 વાત, જેનાથી 99% લોકો છે અજાણ…. જાણો ખાવાની રીતથી લઈને તેની સંપુર્ણ માહિતી…

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ શિયાળાના દિવસો શરુ છે એટલે સ્વાભાવિક છે કે આપણને ગરમ વસ્તુઓ ખાવાનું મન થાય છે. જો કે શિયાળાનો ખાસ ખોરાક ગોળ છે. અને આપણે ગોળની અનેક વાનગીઓ બનાવીએ છીએ. ગોળની તાસીર ગરમ હોવાથી ગોળનું સેવન શિયાળામાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો તમે ગોળનું સેવન શિયાળામાં કરતા … Read moreશિયાળામાં ગોળ ખાતા પહેલા જાણી લ્યો તેના વિશેની આ 3 વાત, જેનાથી 99% લોકો છે અજાણ…. જાણો ખાવાની રીતથી લઈને તેની સંપુર્ણ માહિતી…

error: Content is protected !!