કોરું કે ગ્રેવી વાળું શાક અને દાળમાં બળી ગયાની વાસ આવતી હોય, તો ઉમેરી દો તેમાં આ એક વસ્તુ… બની જશે એકદમ સુગંધિત અને સ્વાદિષ્ટ…

જો જમવાનું થોડું બળી જાય તો ઉપરના ભાગને આપણે કાઢી લઈએ છીએ પરંતુ ત્યારે પણ તેમાંથી બળવાની સ્મેલ આવતી રહે …

Read more