બાથરૂમની ગંદી અને દાગ વાળી મેલી થયેલી બાલ્ટી અને ટબ, 2 મિનીટમાં થઇ જશે સાફ… અજમાવો આ 1 ટિપ્સ… આખો બાથરૂમ સેટ ચમકવા લાગશે…

મિત્રો દરેક મહિલા પોતાના ઘરની સફાઈનું ધ્યાન રાખે છે. આ માટે તે દરેક વસ્તુ ચોખી રહે તે માટે અનેક પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પણ ઘણી વખત ઘરની અંદર અમુક જગ્યાના ડાઘ ઝડપથી જતા નથી. તેમાં પણ ખાસ કરીને બાથરૂમની બાલ્ટી પણ આવે છે. જો તમારા ઘરમાં પણ બાથરૂમની બાલ્ટી ખુબ જ ખરાબ થઇ ગઈ … Read moreબાથરૂમની ગંદી અને દાગ વાળી મેલી થયેલી બાલ્ટી અને ટબ, 2 મિનીટમાં થઇ જશે સાફ… અજમાવો આ 1 ટિપ્સ… આખો બાથરૂમ સેટ ચમકવા લાગશે…

કપડાં ધોયા પછી વધેલું ડિટર્જન્ટ પાણી ઢોળવાના બદલે કરશો આ કામ, તો થશે ફાયદા અને સાથે સાથે પૈસા પણ બચી જશે.

ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ તો આપણા બધાના ઘરોમાં થાય છે. જેનો ઉપયોગ મોટાભાગે કપડાં ધોવા માટે કરવામાં આવે છે અને કપડાં ધોવાયા બાદ ડિટર્જન્ટ વાળા પાણીને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે કપડાં ધોયા બાદ પણ આ ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. જી હા તમે ડિટર્જન્ટ વાળા પાણીનો ઉપયોગ અનેક કામોમાં … Read moreકપડાં ધોયા પછી વધેલું ડિટર્જન્ટ પાણી ઢોળવાના બદલે કરશો આ કામ, તો થશે ફાયદા અને સાથે સાથે પૈસા પણ બચી જશે.

એક મહિલા પોતાના ઘરના જ બાથરૂમમાં 6 દિવસ સુધી બંધ થઇ ગઈ, પછી થયું આવું.

મિત્રો બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેને લગભગ વડીલો એવું ડરાવતા હોય છે કે, તોફાન કરીશ તો રૂમમાં બંધ કરી દઈશ. અથવા તો એવું પણ કહેતા હોય છે કે બાથરૂમમાં બંધ કરી દઈશ. પરંતુ ત્યાર બાળકને ડર લાગી જતો હોય છે. પરંતુ તેવા સમયે આપણે જો બાળકને બે થી ત્રણ મિનીટ માટે પણ રૂમમાં … Read moreએક મહિલા પોતાના ઘરના જ બાથરૂમમાં 6 દિવસ સુધી બંધ થઇ ગઈ, પછી થયું આવું.

આ ત્રણ કામ પછી સમય બગડ્યા વગર તરત જ સ્નાન કરી લેવું જોઈએ… સ્ત્રીઓ માટે પણ આ ખાસ કહેવાયું છે.

આ ત્રણ કામ પછી તરત જ સ્નાન કરી લેવું જોઈએ….. નહિ તમારા થશે આવું સાબિત મિત્રો ચાણક્ય લગભગ ઈતિહાસનું એક એવું નામ છે જેને હજારો વર્ષો સુધી યાદ કરવામાં આવશે. કેમ કે તેમના કૌશલના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. ચાણક્ય આપણા ઈતિહાસમાં મહાજ્ઞાની પુરુષ તરીકે ઓળખાય છે. ચાણક્યએ પોતાની નીતિના કારણે ખુબ જ પ્રખ્યાત … Read moreઆ ત્રણ કામ પછી સમય બગડ્યા વગર તરત જ સ્નાન કરી લેવું જોઈએ… સ્ત્રીઓ માટે પણ આ ખાસ કહેવાયું છે.

બાથરૂમમાં આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ખેંચી લાવે છે…અત્યારે જ દુર કરો તેને.. નહિ તો વાસ્તુદોષ ક્યારેય નહિ દુર થાય.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી મિત્રો આપણા ઘરમાં બાથરૂમ ખુબ જ મહત્વનું હોય છે. સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ આપણી દિનચર્યાની શરૂઆત બાથરૂમથી જ થાય છે. તેથી બાથરૂમમાં વાસ્તુશાસ્ત્રનું … Read moreબાથરૂમમાં આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ખેંચી લાવે છે…અત્યારે જ દુર કરો તેને.. નહિ તો વાસ્તુદોષ ક્યારેય નહિ દુર થાય.

error: Content is protected !!