ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા હો તો ટેન્શન લેવાની જરૂર નથી, કાર્ડ વગર પણ ATM માંથી ઉપાડી શકો છો તમે પૈસા… જાણો સ્ટેપ બાય સ્ટેપની સરળ પ્રોસેસ…

મિત્રો ડેબિટ કાર્ડ દ્વારા એટીએમ મશીન માંથી પૈસા કાઢવાની સુવિધા વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. જોકે વધતી ટેકનોલોજી ની સાથે તમે હવે કાર્ડ વગર પણ એટીએમ મશીન માંથી પૈસા કાઢી શકો છો. જો તમે એટીએમ કાર્ડ લઈને ફરવામાં મુશ્કેલી અનુભવતા હોય કે ક્યારેક તમારું એટીએમ કાર્ડ ઘરે ભૂલી ગયા હોય તો પણ સરળતાથી … Read moreડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા હો તો ટેન્શન લેવાની જરૂર નથી, કાર્ડ વગર પણ ATM માંથી ઉપાડી શકો છો તમે પૈસા… જાણો સ્ટેપ બાય સ્ટેપની સરળ પ્રોસેસ…

10, 20, 100 અને 200 રૂપિયાની બચત કરતી ગૃહિણીઓં આ રીતે તમારા પૈસાનું કરો રોકાણ… નફા સાથે મળશે આ કિંમતી વસ્તુ…

આપણે જાણીએ છીએ કે મહિલાઓ અક્સર પોતાના ઘરખર્ચ માંથી નાની મોટી બચત કરતી હોય છે. અને સમય આવે તેનો ઉપયોગ કરે છે. પણ જો તમે પણ આવી કોઈ બચત કરતા હો અને તમે તેનાથી તમારી આવતી કાલ સેફ કરવા માંગતા હો તો થોડું ઘણું નાનું મોટું મેનેજમેન્ટ કરીને તે કરી શકો છો. જો તમે આ … Read more10, 20, 100 અને 200 રૂપિયાની બચત કરતી ગૃહિણીઓં આ રીતે તમારા પૈસાનું કરો રોકાણ… નફા સાથે મળશે આ કિંમતી વસ્તુ…

40 વર્ષે રીટાયર્ડ થઈને લાઈફને એન્જોય કરવી હોય, તો આજે જ જાણો આ સિક્રેટ અને ખાસ ટીપ્સ… આજીવન નહિ થાય પૈસાની તંગી અને દરેક મોજશોખ થશે પુરા…

મિત્રો દરેક લોકો પોતાની નિવૃત્તિ સમયે શાંતિથી પસાર કરવા માંગે છે. પણ ઘણી વખત કોઈક કારણસર તમે પોતાની નિવૃત્તિ પછીની જીંદગી એન્જોય નથી કરી શકતા. તો આજે અમે તમને તેના માટે કેટલીક ખાસ ટીપ્સ આપીશું.  તમે તમારા જીવનમાં કેટલા વર્ષ સુધી કામ કરવા માંગો છો? આજની યુવા પેઢીને આ સવાલ પુછવામાં આવે તો તેમનો જવાબ … Read more40 વર્ષે રીટાયર્ડ થઈને લાઈફને એન્જોય કરવી હોય, તો આજે જ જાણો આ સિક્રેટ અને ખાસ ટીપ્સ… આજીવન નહિ થાય પૈસાની તંગી અને દરેક મોજશોખ થશે પુરા…

ATM માંથી ફાટેલી-તૂટેલી નોટો નીકળે તો શું કરવું ? કરો આ નાનકડું કામ, જે મોટાભાગનાને નથી ખબર…

આજકાલ લોકો પોતાની પાસે જેટલા પૈસાની જરૂર હોય તેટલા જ રાખે છે. બાકીના પૈસા બેંકમાં જમા કરાવે છે અને જ્યારે જરૂર હોય ત્યારે ATM દ્વારા ઉપાડે છે. પરંતુ ઘણી વાર ATM માંથી ફાટેલી નોટ નીકળે છે તેથી તમે ચિંતામાં મુકાય જાવ છો અને વિચારો છો કે હવે આ નોટનું શું કરવું ? પણ હવે ચિંતા … Read moreATM માંથી ફાટેલી-તૂટેલી નોટો નીકળે તો શું કરવું ? કરો આ નાનકડું કામ, જે મોટાભાગનાને નથી ખબર…

RBI નો નિયમ | હવેથી 2000 ની ફાટેલી નોટ બદલતી વખતે ગ્રાહકને મળશે આટલા રૂપિયા.

કપાય ગયેલી અથવા ફાટી ગયેલી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટ રિફંડ નિયમ અનુસાર, 2009 માં ઘણા મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. નિયમો અનુસાર નોટની સ્થિતિના આધાર પર લોકો દેશભરમાં RBI કાર્યલયો અને નામિત બેંક શાખાઓમાં વિકૃત અથવા દોષપૂર્ણ નોટને બદલી શકો છો. પરંતુ તમારી પાસે પણ ફાટેલી હોય તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે … Read moreRBI નો નિયમ | હવેથી 2000 ની ફાટેલી નોટ બદલતી વખતે ગ્રાહકને મળશે આટલા રૂપિયા.

લોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

વર્તમાન સમયમાં બેંક દરેક ચીજ માટે અમુક નિશ્ચિત વ્યાજદર પર ગ્રાહકને લોન આપે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર, બિઝનેસ લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કાર લોન અથવા તો લગ્ન માટે લોન લીધી છે. પરંતુ મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે, લોન લેનારનું અચાનક મૃત્યુ થાય, તો તેની લોન માફ કરવામાં આવે છે. પરંતુ આ … Read moreલોન લેનાર અચાનક મૃત્યુ પામે તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય?

error: Content is protected !!