અંધારું થયા પછી કોઈ નથી રોકાતું આ મંદિરે, નહિ તો બની જાય છે પથ્થર, માન્યતા પ્રમાણે 900 વર્ષ પહેલા મળ્યો હતો આવો શ્રાપ…
ભારત એક ચમત્કારો અને આસ્થાનો દેશ માનવામાં આવે છે. કશ્મીરથી કન્યાકુમારી સુધી ઘણા ચમત્કારિક મંદિર, દરગાહ, ગામડાઓ, સાધુ, સંત, તાંત્રિક …