આ તેલથી શરદી, ઉધરસ સહિત ગઠીયાનો રોગ મિનીટોમાં જ થઇ જશે છુમંતર… જાણો શિયાળામાં ઉપયોગ કરવાની રીત… દવાઓ ખાવાની નોબત નહિ આવે…

મિત્રો જયારે તમને શરદી, ઉધરસ જેવી તકલીફ થાય છે ત્યારે તમે સરસોનું તેલ વાપરી શકો છો. તેનાથી તમારા સંધિવાના દુખાવા પણ દુર થાય છે. ખાસ કરીને જયારે આ ઠંડીમાં તમને સંધિવાના લગતી તકલીફ વધી જતી હોય છે જે સરસોના તેલથી દુર થાય છે.  સરસોના તેલને રસોઈ બનાવવા માટે ભારતીય રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. … Read moreઆ તેલથી શરદી, ઉધરસ સહિત ગઠીયાનો રોગ મિનીટોમાં જ થઇ જશે છુમંતર… જાણો શિયાળામાં ઉપયોગ કરવાની રીત… દવાઓ ખાવાની નોબત નહિ આવે…

આ નાનકડા દાણા છે કેન્સર, ડાયાબિટીસ, સોરિયાસીસ, પાચન તંત્ર જેવા અનેક રોગોનો સચોટ રામબાણ ઉપચાર… ફાયદા જાણશો તો દવાખાને જવાની જરૂર નહિ પડે…

મિત્રો સરસવ એ ભારતીય પર્યાવરણના સામાન્ય જીવનનો એક ભાગ છે. રાઈનો ઉપયોગ સામાન્ય રીતે લગભગ તમામ ઘરોમાં થાય છે. આ સાથે સરસવના દાણાનો ઉપયોગ તેલ બનાવવાથી માંડીને ખાદ્ય પદાર્થોમાં થાય છે.તેના દાણા અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. આયુર્વેદ અનુસાર સરસવનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી ઘણી શારીરિક સમસ્યાઓ દૂર થઈને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. … Read moreઆ નાનકડા દાણા છે કેન્સર, ડાયાબિટીસ, સોરિયાસીસ, પાચન તંત્ર જેવા અનેક રોગોનો સચોટ રામબાણ ઉપચાર… ફાયદા જાણશો તો દવાખાને જવાની જરૂર નહિ પડે…

શિયાળામાં ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ, પ્રદુષણ અને કોરોનાથી પણ ડેમેઝ નહિ થાય તમારા ફેફસા…

મિત્રો કોવિડ 19 વાયરસ એકવાર ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં જરૂરી છે કે ફેફસા ના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે. શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ ચડવો, શરદી ઉધરસ થવા, આ ઇન્ફેક્શનના સંકેતો હોઈ શકે છે. ઠંડીના સમયમાં સૌથી વધારે શ્વસનતંત્ર પ્રભાવિત થાય છે. એવામાં જો કોવીડ 19 જેવા વાયરસ અને પ્રદૂષણનું જોખમ ઉભું થયું હોય … Read moreશિયાળામાં ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ, પ્રદુષણ અને કોરોનાથી પણ ડેમેઝ નહિ થાય તમારા ફેફસા…

જાણી લ્યો આ 1 ટુકડો ખાવાની રીત, ફેફસાની તમામ ગંદકી ઓગળીને આપમેળે આવી જશે બહાર… ફેફસાને નવા જેવા સાફ અને સ્વસ્થ કરવાનો દેશી ઈલાજ

આજના સમયમાં વધતા પ્રદૂષણની અસર આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત પ્રભાવ પાડે છે. વિશેષ રૂપે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પ્રદુષણ ઝડપથી વધી રહ્યું છે. આ શહેરોમાં પ્રદૂષણનું લેવલ જોખમના સંકેત રૂપે છે. પ્રદૂષણ વધવાથી આપણા સ્વાસ્થ્ય માટે દરેક રીતે જોખમકારક છે. ઉપરથી શિયાળાની ઋતુ છે અને આ ઋતુમાં ઈમ્યુનિટી સિસ્ટમ કમજોર બની … Read moreજાણી લ્યો આ 1 ટુકડો ખાવાની રીત, ફેફસાની તમામ ગંદકી ઓગળીને આપમેળે આવી જશે બહાર… ફેફસાને નવા જેવા સાફ અને સ્વસ્થ કરવાનો દેશી ઈલાજ

ફેફસામાં જામેલ કફને બહાર કાઢે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, સોજા અને શ્વાસની કમીમાં રાહત આપી અસ્થમા કરી દેશે ગાયબ…

મિત્રો જયારે આપણા ફેફસામાં કફ જમા થાય છે ત્યારે શ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. આ સમયે તમે દવાઓનું સેવન કરીને કફથી રાહત મેળવી શકો છો. પણ જો તમે કાયમ માટે ફેફસામાં જામેલ કફને બહાર કાઢવા માંગતા હો તો તમારે કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને સોજા અને શ્વાસની કમીમાં આરામ મળે … Read moreફેફસામાં જામેલ કફને બહાર કાઢે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, સોજા અને શ્વાસની કમીમાં રાહત આપી અસ્થમા કરી દેશે ગાયબ…

ગળામાં ખરેડી, કફ – ઉધરસની સાથે કોલેસ્ટ્રોલ અને વાળની સમસ્યાનો પણ અંત કરી દેશે આ ઉપચાર… જાણો ઉપયોગ ની રીત

કોરોનાકાળમાં પોતાનું અને પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી થઈ ગયું છે. આ સમયમાં લોકો સંક્રમણથી બચવા માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપાયો અપનાવીને પોતાને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક્સપર્ટ અને ડોક્ટર દ્વારા ઘણી એવી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેનાથી તમે કોરોનાથી પોતાનો બચાવ કરી શકો. આવી વસ્તુઓમાં … Read moreગળામાં ખરેડી, કફ – ઉધરસની સાથે કોલેસ્ટ્રોલ અને વાળની સમસ્યાનો પણ અંત કરી દેશે આ ઉપચાર… જાણો ઉપયોગ ની રીત

error: Content is protected !!