રાત્રે દૂધ સાથે આ દાણાનું સેવન કરી સુઈ જાવ, કબજિયાત, સાંધાના દુખાવા મટાડી એક એક નસોને કરી દેશે મજબુત… સોજા અને દુખાવાથી મળશે જિંદગીભરનો છુટકારો….
મિત્રો આપણા આયુર્વેદમાં અનેક ઔષધિમાં એક ઔષધી અળસી છે. જેના બીજ અનેક ગુણોથી ભરપુર માનવામાં આવે છે. તેમજ આ બીજના …