આ આદતો તમારા દિમાગને સમય પહેલા જ કરી દેશે વૃદ્ધ અને ખોખલું, એમાં આ 4 આદતો આજે જ છોડી દો, નહિ તો આવશે ગંભીર પરિણામ…

મિત્રો જો તમે ઈચ્છતા હોય કે તમારું શરીર યોગ્ય રીતે કામ કરે તો તેના માટે મગજનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આપણા આખા શરીરમાં મગજ મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ જે પ્રકારે માનવનું શરીર વૃદ્ધ થાય છે તેવી જ રીતે સમયની સાથે મગજ પણ વૃદ્ધ થવા લાગે છે. પરંતુ જો તમારું મગજ … Read moreઆ આદતો તમારા દિમાગને સમય પહેલા જ કરી દેશે વૃદ્ધ અને ખોખલું, એમાં આ 4 આદતો આજે જ છોડી દો, નહિ તો આવશે ગંભીર પરિણામ…

ખાટો ઓડકાર, પેટમાં દુખાવો અને ભૂખ ન લાગવા જેવા 8 લક્ષણોને નજરઅંદાજ ન કરતા, નહિ તો જઈ શકે છે તમારો જીવ… હોય શકે છે આ કેન્સર…

આજની ભાગદોડ ભરેલી અને વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે આપણે ખાણીપીણી પર પણ ધ્યાન નથી આપી શકતા, તેથી આપણા સ્વાસ્થ્ય માં અનેક પ્રકારની બીમારીઓ નો રાફડો ફાટે છે. તેવીજ એક બીમારી ગેસ્ટ્રીક ની સમસ્યા છે. શિયાળાની ઋતુમાં ગેસ્ટ્રીક ની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય છે. આજકાલ મોટાભાગના લોકો આ સમસ્યાથી ગ્રસ્ત હોય છે. એક્સપર્ટ ના જણાવ્યા … Read moreખાટો ઓડકાર, પેટમાં દુખાવો અને ભૂખ ન લાગવા જેવા 8 લક્ષણોને નજરઅંદાજ ન કરતા, નહિ તો જઈ શકે છે તમારો જીવ… હોય શકે છે આ કેન્સર…

દિમાગના સ્ટ્રોકથી બચવું હોય અને મગજની એકે એક નસને મજબુત અને સાફ કરવા ખાઈ લ્યો આ સસ્તી વસ્તુ… દિમાગ થઈ જશે કોમ્પ્યુટર જેવું તેજ…

મિત્રો તમે જાણો છો તેમ આપણા મગજનું સરખી રીતે કામ કરવું જરૂરી છે. આથી તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું મગજ મજબુત બને. તેમજ શરીરની અન્ય બીમારીઓ સામે પણ તમારું શરીર મજબુત બને એ પણ જરૂરી છે. આથી તમારે પોતાના આહારમાં એવી વસ્તુઓ ઉમેરવી જોઈએ જે પુરતું પોષણ આપવાની સાથે તમારું શરીર નીરોગી … Read moreદિમાગના સ્ટ્રોકથી બચવું હોય અને મગજની એકે એક નસને મજબુત અને સાફ કરવા ખાઈ લ્યો આ સસ્તી વસ્તુ… દિમાગ થઈ જશે કોમ્પ્યુટર જેવું તેજ…

અચાનક જ હાર્ટએટેક આવે તો કરો આ એક કામ, છેલ્લા શ્વાસ લેતો માણસ ફરીવાર થઈ જશે જીવંત.. જાણો શું કરવાનું છે…

આજના સમયમાં કોઈને પણ ગમે ત્યારે હાર્ટએટેક આવી શકે છે. ત્યારે તમારે ખુબ જ સજાગ થવાની જરૂર છે. આથી જ આજે અમે તમને આ લેખમાં હાર્ટએટેક વિશે માહિતી આપીશું. જમ્મુ-કાશ્મીરમાં એક કલાકારનું સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું. આ ઘટના બિશ્નાહ વિસ્તારમાં જાગરણ દરમિયાન થઈ. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર શિવ અને પાર્વતીના નાટકનું મંચન ચાલી … Read moreઅચાનક જ હાર્ટએટેક આવે તો કરો આ એક કામ, છેલ્લા શ્વાસ લેતો માણસ ફરીવાર થઈ જશે જીવંત.. જાણો શું કરવાનું છે…

કેન્સરમાં મૃત્યુનો ખતરો ડબલ કરી દે છે આ 3 ખરાબ આદતો, બીજા નંબરની ભૂલ 99% લોકો રોજ દોહરાવે છે… જિંદગી બચાવવા આજે જ છોડો આ ખરાબ આદતો…

લગભગ છેલ્લા 10 થી 15 વર્ષમાં જોઈએ તો એવી ગંભીર બીમારીઓ ફાટી નીકળી છે, જેને આપણે ક્યારેય જાણતા ન હોઈએ. કોઈક બીમારીઓ એટલી ગંભીર હોય છે કે, જે જીવલેણ સાબિત થાય છે. આવી ગંભીર બીમારીઓમાં એક છે કેન્સર. જો કે કેન્સરથી આપણે સૌ અવગત છીએ જ. કેન્સર એક ઘાતક અને જીવલેણ બીમારી છે. કેન્સરથી બચવા … Read moreકેન્સરમાં મૃત્યુનો ખતરો ડબલ કરી દે છે આ 3 ખરાબ આદતો, બીજા નંબરની ભૂલ 99% લોકો રોજ દોહરાવે છે… જિંદગી બચાવવા આજે જ છોડો આ ખરાબ આદતો…

error: Content is protected !!