રસ્તા પર ઉડતા ધૂળ અને ધુમાડા શરીર માટે છે ઘાતક અને જીવલેણ, આજે જ જાણો નહિ તો શરીરને ઘેરી વળશે આવી ગંભીર બીમારીઓ…

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર દરરોજ ઉપર હોય છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને આ પ્રદૂષણના કારણે લોકોને માથાનો દુખાવો, એલર્જી તાવ, શ્વાસની તકલીફ, સૂકી ખાંસી જેવા લક્ષણોનો સામનો કરવો પડે છે. વાયુ પ્રદુષણ ફેફસા અને હૃદયને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે, એટલું જ નહીં પહેલાં તો આ સમસ્યાઓથી પીડિત લોકો માટે તે … Read moreરસ્તા પર ઉડતા ધૂળ અને ધુમાડા શરીર માટે છે ઘાતક અને જીવલેણ, આજે જ જાણો નહિ તો શરીરને ઘેરી વળશે આવી ગંભીર બીમારીઓ…

હવાનું પ્રદુષણ સિગારેટ કરતા પણ છે આટલું ભયંકર ! આ બીમારીઓનું છે મુખ્ય કારણ. 

હવાનું પ્રદૂષણ જોખમી સાબીત થઈ શકે છે. ક્યારેક ક્યારેક હવા થોડા જ સમયમાં પ્રદૂષકોને બહુ જ ઝડપી વાયુમંડળમાં ફેલાઈ શકે છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કોઈ પણ વ્યક્તિ માટે સંક્રમણથી બચવું લગભગ અસંભવ છે. જો કે પ્રદૂષણનું સ્તર, પ્રદૂષકોનું રિએક્શન અને દરેક વ્યક્તિમાં પ્રદૂષક આધારિત રોગોનું સંક્રમણ અલગ હોય છે. તથ્ય એ છે કે, હવા … Read moreહવાનું પ્રદુષણ સિગારેટ કરતા પણ છે આટલું ભયંકર ! આ બીમારીઓનું છે મુખ્ય કારણ. 

error: Content is protected !!