કોરું કે ગ્રેવી વાળું શાક અને દાળમાં બળી ગયાની વાસ આવતી હોય, તો ઉમેરી દો તેમાં આ એક વસ્તુ… બની જશે એકદમ સુગંધિત અને સ્વાદિષ્ટ…

જો જમવાનું થોડું બળી જાય તો ઉપરના ભાગને આપણે કાઢી લઈએ છીએ પરંતુ ત્યારે પણ તેમાંથી બળવાની સ્મેલ આવતી રહે છે તેની માટે તમે ઇચ્છો તો આ ઉપાયોને અજમાવી શકો છો.

જો ભોજનમાંથી બળવાની સ્મેલ આવી રહી છે તો બાળકો તેને ખાવાની જગ્યાએ સાઇડ પર કરી નાખે છે. એટલું જ નહીં મોટા પણ તેને ખાતી વખતે મોડું બગાડવા લાગે છે. એ જરૂરી નથી કે જમવાનું જ્યારે સંપૂર્ણ રીતે ભળી જાય તો તેમાંથી બળવાની સ્મેલ આવશે જ, પરંતુ ઘણી વખત સામાન્ય ભળી જવા પર પણ મેળ આવવાની શરૂ થઈ જાય છે ઉદાહરણ માટે પ્રેશર કૂકરમાં ભાત બનાવતી વખતે જો તે બળી જાય તો આપણે તૈયારીમાં ઉપરના ભાગને બહાર કાઢી નાખીએ છીએ. પરંતુ તે ઉપરાંત તેમાંથી બળવાની સ્મેલ આવતી જ રહે છે આ સમસ્યાને દૂર કરવા માટે આપણે ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ દરેક વસ્તુની સાથે આ ઉપાય અજમાવી શકાતો નથી, દરેક વસ્તુની બળવાની સ્મેલ દૂર કરવાની અલગ અલગ કુકિંગ ટિપ્સ છે જેને આપણે ટ્રાય કરી શકીએ છીએ તો ચાલો જાણીએ આ કુકિંગ ટિપ્સ વિશે.

દાળમાંથી બળવાની સ્મેલ કેવી રીતે દૂર કરવી : પ્રેશરકુકરમાં દાળ બનાવતી વખતે આપણે લગભગ પાણી ઓછું હોવાના કારણે દાળ બળવા લાગે છે અને પ્રેશર કુકરમાં તે ચોંટી જાય છે. એવી પરિસ્થિતિમાં હેરાન થવાની જરૂર નથી સૌપ્રથમ પડછાયાની મદદથી ઉપર ઉપરની દાળને બહાર કાઢો અને તેને ઠંડી કરી લો. ત્યારબાદ તેને ફ્રીઝમાં મૂકો એક કલાક માટે હવે ગેસ ઉપર ચઢાઈ મૂકીને તેમાં ડુંગળી ટામેટા મિક્સ કરીને દાળ બનાવો અને ઉપરથી ઘી નો તડકો આપો આમ કરવાથી બળેલી સ્મેલ સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે.

ચિકનમાંથી બળેલી સ્મેલ કેવી રીતે દૂર કરવી : ચીકનની કોઈપણ રેસીપી હોય તો તેની ગ્રેવી બળી જાય તો આપણી કલાકોની મહેનત ઉપર પાણી ફરી જાય છે ખરેખર તો ચીકનનો સ્વાદ ત્યારે જ નીકળીને આવે છે જ્યારે તેને બનાવવાની રીત એકદમ પરફેક્ટ હોય એવામાં જો તે બળી જાય તો લોકો હેરાન થવા લાગે છે પરંતુ તમારે પરેશાન થવાની જરૂર નથી તેને ઉપરથી બહાર કાઢીને તેમાં થોડું દૂધ મિક્સ કરો ધ્યાન રાખો કે ચિકન વધુ બળી ગયું હોય તો તેને ઉપયોગમાં ન લો અને આ ઉપાય અજમાવો ત્યારે અડધા કપ દૂધ મિક્સ કરીને તેને ફરીથી બનાવો સમસ્યા દૂર થઈ જશે.

ગ્રેવી વાળા શાકમાં આ રીતે દૂર કરો બળવાની સ્મેલ : જો તમે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે તો તેમાં બળવાની સ્મેલ આવી રહી છે તો સૌ પ્રથમ તેને કડાઈમાંથી બહાર કાઢીને એક વાસણમાં મૂકો હવે ગેસ ઉપર તેલ મૂકીને તેમાં નાખો ત્યારબાદ ઉપરથી એક કે બે ચમચી છાશ અને દહીં મિક્સ કરીને અમુક સમય સુધી ચડવા દો પાંચથી દસ મિનિટની અંદર ગેસ બંધ કરો અને ત્યારબાદ તેને સર્વ કરો, સ્મેલ સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે.

સુકી શાકભાજીમાંથી બળવાની સ્મેલ ને દૂર કરો : સુકુ શાક બનાવતી વખતે તે બળવાનો ખૂબ જ ભય રહે છે ઘણી વખત તે બળી પણ જાય છે અને તે જ કારણે સંપૂર્ણ શાક ખરાબ થઈ જાય છે. સુકી શાકભાજી જો બળી જાય તો પહેલા જે ઉપરનું સારું શાક છે તેને એક પ્લેટમાં બહાર કાઢો. હવે એક ચોખ્ખી કડાઈ ગેસ પર મૂકીને એક કે બે ચમચી ચણાનો લોટ શેકો અને તેમાં સુખી શાકભાજી મિક્સ કરો. ધ્યાન રાખો કે શાક વધુ હોય તો બેસનની માત્રાને વધારે કે ઓછી કરી શકો છો આમ કરવાથી શાકમાંથી બળવાની સ્મેલ બિલકુલ આવશે નહીં.

ભોજનમાંથી બળવાની સ્મેલ દૂર કરવી કરવા માટે તમે આ ટિપ્સને અજમાવી શકો છો તેની સાથે તમને આ આર્ટીકલ કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment