રાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)

  રામાયણ એટલે ભગવાન શ્રીરામની જીવન ગાથા. રામાયણમાં ભગવાન શ્રીરામે રાક્ષસરાજ રાવણને હરાવ્યો. જયારે સીતામાતાનું રાવણે હરણ કર્યું ત્યારબાદ ભગવાનશ્રી રામ તેમજ સમગ્ર વાનરસેના લંકા જઈ પહોંચ્યા ત્યારે તે જગ્યા પર રાવણ તેમજ શ્રીરામ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાવણના અનેક મહાબલી યોદ્ધા માર્યા ગયા. અમુક લોકોએ રાવણને સમજાવ્યો કે, શ્રીરામ કોઈ સામાન્ય મનુષ્ય … Read moreરાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)

જો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે.- જાણો ક્યાં ક્યાં કારણે થાય છે લીવર ખરાબ.

જો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે. આપણું શરીર અવનવા અવયવોનું બનેલું છે. આ તમામ અવયવો પોતપોતાનું કામ કરીને પુરા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. જો આમાંનો એક અવયવ પણ ખરાબ થાય તો પુરા શરીરનું સંતુલન બગડી જાય છે. તેથી આપની ફરજ છે કે, તમામ અવયવોની યોગ્ય માવજત કરી તેને તંદુરસ્ત … Read moreજો આવી નિશાની મળે તો સમજો લીવરમાં કાંઇક પ્રોબ્લેમ છે.- જાણો ક્યાં ક્યાં કારણે થાય છે લીવર ખરાબ.

કોઈ પણ નિર્ણય લેતા પહેલા, આ 8 બાબતોનો ખ્યાલ રાખો.. (ક્યારેય તમને નિષ્ફળતા નહિ મળે.)

ભગવત ગીતા આજથી ૫૦૦૦ વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા લખાયેલી છે. તેમાં અત્યાર સુધીના લગભગ તમામ પ્રશ્નોના ઉત્તર અપાયેલા છે. કેટલો મોટો પ્રશ્ન કેમ ના હોય પણ ગીતામાં તેનો ઉત્તર હંમેશા મળી રહેતો હોય છે. ફક્ત આપણે  ઊંડાણપૂર્વક તેમજ ધ્યાનપૂર્વક ગીતાનું અધ્યયન કરવાનું રહે છે. આજકાલ સૌ લોકો ઉતાવળે કોઈ પણ બાબતનો નિર્ણય લેતા હોય … Read moreકોઈ પણ નિર્ણય લેતા પહેલા, આ 8 બાબતોનો ખ્યાલ રાખો.. (ક્યારેય તમને નિષ્ફળતા નહિ મળે.)

આયુર્વેદ અનુસાર આ ચીજો ભૂલથી પણ એકસાથે ન ખાવી- એકસાથે ખાવાથી થશે ગંભીર બીમારીઓ

એક સંતુલિત અને સાચા નિયમ અનુસાર કરાયેલો ખોરાક લેવા વાળો વ્યક્તિ આજીવન નિરોગી અને સ્વસ્થ રહે છે. આપણા શરીરને અલગ – અલગ વસ્તુથી અનેક પોષક તત્વો મળે છે. અને દરેક ખવાયેલો ખોરાક તેની પ્રકૃતિ અનુસાર આપના શરીરમાં તેનો પ્રભાવ પડે છે. એવામાં બે એવી ચીજો કે જેની પ્રકૃતિ અલગ અલગ જોવા મળે છે તેને એક … Read moreઆયુર્વેદ અનુસાર આ ચીજો ભૂલથી પણ એકસાથે ન ખાવી- એકસાથે ખાવાથી થશે ગંભીર બીમારીઓ

રોજ પીઓ આ સમયે ગરમ પાણી, તમામ બીમારીઓમાં અમૃત સમાન.. ફાયદા થશે અદભૂત….

આજકાલ બીમારીઓ ખુબ જ વધી રહી છે, થોડા ને થોડા દિવસોમાં કોઈ ને કોઈ નવો રોગ જરૂર આવે છે. આ રોગોનું મૂળ કારણ તો જૂના રોગો જ હોય છે. જો આપણે જૂના રોગોને જડ થી મિટાવી દઈએ તો આપણને નવા રોગોની પણ કોઇ પરેશાની નહિ રહે. આજે આવા રોગો  ઠીક કરતી અને તમામ દવાઓ કરતા … Read moreરોજ પીઓ આ સમયે ગરમ પાણી, તમામ બીમારીઓમાં અમૃત સમાન.. ફાયદા થશે અદભૂત….

બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ…. જાણો કઈ છે આ બાબતો.

બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ.   આચાર્ય ચાણક્યે પોતાની બુદ્ધિ વડે એક સામાન્ય છોકરાને(ચંદ્ર ગુપ્તને) તમામ પ્રકારની વિદ્યા આપી મગધ દેશનો સમ્રાટ બનાવ્યો તેમજ પોતાની આગવી શૈલીમાં “ચાણક્ય નીતિ” નામનો ગ્રંથ પણ લખ્યો. આ ગ્રંથમાં તમામ લોકોને શીખી શકાય એવી અનેક બાબતો રહેલી છે. આચાર્ય ચાણક્યે ગ્રંથની લખવાની શરૂઆત કરતા … Read moreબુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ…. જાણો કઈ છે આ બાબતો.

error: Content is protected !!