રાત્રે પલાળી સવારે ખાઈ લ્યો આની ચાર પેશી, ઉભી પૂછડીએ ભાગશે શરીરની આ 15 બીમારીઓ… યૌન સંબંધો આવી જશે ભરપુર આનંદ…

તંદુરસ્ત રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળોમાં એ દરેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીરના સારા કામકાજ માટે જરૂરી છે. એવું જ એક જબરજસ્ત ફળ ખજૂર છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે અને એ જ કારણ છે કે તેનો ઉપયોગ ખાંડ ની જગ્યાએ એક સ્વસ્થ વિકલ્પના રૂપે કરી શકાય છે.

જો વાત કરીએ ખજૂરના પોષક તત્વોની તો આ કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન, વિટામીન બી, વિટામીન કે, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક અને મેંગેનીઝ સહિત વિવિધ પોષક તત્વોનો ખજાનો છે. ખજૂર ખાવાના ફાયદા પણ ઘણા બધા છે. આ પોષક તત્વોથી ભરપૂર ફળમાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડન્ટ હોય છે. 

આ ફળ પાચન સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે છે. હૃદયને સ્વસ્થ રાખે છે. બ્લડ શુગર નિયંત્રિત કરે છે. મગજના કામકાજમાં વધારો કરે છે. ખજૂરના આયુર્વેદમાં અનેક પ્રકારના લાભ જણાવવામાં આવ્યા છે. આયુર્વેદિક ડોક્ટરનું માનવું છે કે ખજૂર પ્રકૃતિમાં ગરમ નથી હોતું પરંતુ તેની પ્રકૃતિ અત્યંત શીતળ અને સુખદાયક હોય છે.આયુર્વેદમાં ખજૂર ખાવાના ફાયદા:- કબજિયાત રોકે છે. હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પુરુષ અને મહિલા બંનેમાં યૌન શક્તિ વધારે છે. મગજના સ્વાસ્થ્યને વધારો કરે છે. થાક થી છુટકારો અપાવે છે.

એનિમિયામાં સર્વશ્રેષ્ઠ છે. સ્વસ્થ વજન વધારવા માટે ઉપયોગી છે. બવાસીર રોકવામાં મદદરૂપ થાય છે. સોજો અટકાવે છે. ગર્ભાવસ્થાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય. તમારી ત્વચા અને વાળ માટે સર્વશ્રેષ્ઠ છે. શક્તિ અને સ્ટેમીના વધારવામાં મદદરૂપ થાય.ખજૂર ના આયુર્વેદિક ગુણ નીચે પ્રમાણે છે:- ખજૂરનો સ્વાદ મીઠો છે, તેનો ગુણ પચવામાં ભારે છે. તેની પ્રકૃતિ ઘૃણાસ્પદ છે. પાચન થયા બાદ તેની અસર મીઠી થાય છે. શક્તિમા ઠંડુ છે. વાત પિત્ત ને શાંત કરે છે. અને શક્તિ પ્રદાન છે. આ રીતે ખજૂર આપણા શરીરમાં કામ કરે છે. 

ખજૂર ખાવાના ફાયદા:- ખજૂર ખાવાનો સૌથી સારો સમય, સવારમાં ખાલી પેટે ખાવ, બપોરના ભોજન પહેલા, જ્યારે પણ તમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે, સૂતી વખતે ઘીની સાથે (વજન વધારવા માટે).

દરરોજ કેટલા ખજૂર ખાવા જોઈએ:- ધ્યાન રાખવું કે કોઈપણ વસ્તુનું વધુ સેવન ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારે ખજૂરના મામલામાં પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદિક ડોક્ટર પ્રમાણે તમારે દરરોજ બે થી ત્રણ ખજૂર ખાવા જોઈએ. જે લોકો વજન વધારવા ઈચ્છતા હોય તેઓ દરરોજ ચાર ખજૂર ખાઈ શકે છે.ખજૂરને પલાળીને ખાવાના ફાયદા:- ખજૂરને પલાળવાથી તેમાં હાજર ટેનીન કે ફાઈટિંગ એસિડ નીકળી જાય છે, જેનાથી તેના પોષક તત્વોને સરળતાથી અવશોષિત કરવાનું સરળ થઈ જાય છે. પલાળવાથી તે પચવામાં પણ સરળ થઈ જાય છે. તો તમે ખજૂરનો સ્વાદ લેવા ઇચ્છતા હોય અને તેમાં પોષણ પણ અવશોષિત કરવા ઈચ્છતા હોવ તો તેને ખાવાથી પહેલા આખી રાત આઠ થી દસ કલાક સુધી પલળવા દો 

ખજૂર બાળકો માટે કેટલું ફાયદાકારક:- બાળકોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ખજૂર સૌથી સારું છે. ઓછા વજન વાળા,ઓછા હિમોગ્લોબિન અને ઓછી રોગપ્રતિકારક ક્ષમતા વાળા બાળકો ને દરરોજ એક મીઠું ખજૂર ખવડાવવું જોઈએ. આ બે ત્રણ મહિનાના સમય સુધી આપવાનું ચાલુ રાખી શકાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment