આ સસ્તી શાકભાજીના એક એક પાંદડામાં છુપાયેલો છે ગુણોનો ખજાનો, કેન્સર, હાઈ બીપી ડાયાબિટીસ, અલ્સર જેવી ઢગલો બીમારી થશે દુર… શિયાળામાં જરૂર ખાવ..

મિત્રો તમે જાણો છો તેમ આ શિયાળામાં તમને દરેક પ્રકારનું લીલોતરી શાકભાજી મળી રહે છે. અને શાકમાર્કેટ માં કોબી તો ઢગલા બંધ મળી રહે છે. કોબી એ સ્વાસ્થ્ય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. કોબીનું સેવન કરવાથી તમને અનેક પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. કોબીનું સેવન તમને અનેક વિટામીનની ઉણપ પૂરી પાડે છે.

ભારતીય રેસ્ટોરન્ટમાં બનતા ચાઇનીઝ ફૂડમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું શાક કોબીજ છે. નુડલ્સથી લઈને મોમોઝ સુધીમાં તેને મિક્સ કરવામાં આવે છે. જોકે, ઘણી વખત આપણે તેની માત્રાને લઈને ફરિયાદ કરતાં હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો, અનહેલ્થી ફૂડ્સમાં આ સબ્જી સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો આપવાનું કામ કરે છે. પાંદડાવાળા શાકભાજીના પરિવાર સાથે સંબંધિત હોવાને કારણે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને ફાઇટોન્યુટ્રિએંટ્સ રહેલા હોય છે. તેની સાથે જ તે ઓછી કેલોરી અને હાઇ ફાઈબર વાળી સબ્જી પણ છે. એવામાં તેના સેવનથી પાચનથી લઈને વજન સુધી બધી વસ્તુઓને તંદુરસ્ત કરી શકાય છે.

ફૂડ એક્સપર્ટ ન્યુટ્રિશનિસ્ટ હાલમાં જ એક પોસ્ટ શેર કરીને કોબીજને ડાયેટમાં સમાવિષ્ટ કરવાની સલાહ આપી છે. તે જણાવે છે કે આ સબ્જી બ્રોકલી, ફુલાવર અને કેળ સંબંધિત હોવાને કારણે ઘણા બધા પોષકતત્વોથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે જરૂરી છે.1) કેન્સરમાં ફાયદાકારક:- એક્સપર્ટ જણાવે છે કે, કોબીજમાં રહેલ સલ્ફર યુક્ત યૌગિક સલ્ફોરાફેન કેન્સરથી લડવાની શક્તિ આપે છે. આ યૌગિકને કેન્સર કોશિકાઓની ગ્રોથને અટકાવવા માટે અસરકારક ગણવામાં આવે છે. તે સિવાય તે સબ્જીમાં એંથોસાયનીન નામનું એક શક્તિશાળી એન્ટિઓક્સિડેંટ પણ હોય છે, જે કેન્સરની રિકવરીમાં મદદ કરે છે. 

2) સોજા ઘટાડવામાં મદદરૂપ:- કોબીજ બોડીમાં સોજા ઘટાડવાનું કામ કરે છે. તેમાં રહેલ સલ્ફોરાફેન, કેમ્ફેરોલ એંટીઓક્સિડેંટમાં એન્ટિ ઇંફ્લેમેંટ્રી અસર હોય છે, જે ક્રોનીક સોજા અને તેના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.3) મગજ માટે ફાયદાકારક કોબીજ:- કોબીજ વિટામિન કે, આયોડિન અને એંથોસાયનીન જેવા વિટામિન એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. આ તત્વ બ્રેન માટે બ્લીડિંગ બ્લોક્સના રૂપમાં ફાયદાકારક હોઇ શકે છે. અધ્યયનો મુજબ, કોબીજ જેવી ક્રૂસિફેરસ સબ્જીઓ અલ્ઝાઇમર રોગીઓના મગજમાં જોવા મળતા ખરાબ પ્રોટીનના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

4) બ્લડ પ્રેશરને ઘટાડે છે:- કોબીજના ફાયદાઓમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું પણ સમાવિષ્ટ છે. તેમાં જોવા મળતું પોટેશિયમ અને ફાઇટોકેમિકલ એંટીઓક્સિડેંટ બ્લડ પ્રેશરને નોર્મલ લેવલમાં રાખવાનું કામ કરે છે.5) આ બીમારીઓમાં પણ ફાયદાકારક છે કોબીજ:- કોબીજમાં રહેલ ઔષધિય ગુણ અને પોષકતત્વો તેને ઘણા પ્રકારની બીમારીઓના બચાવ અને ઉપચારમાં ફાયદાકારક બનાવે છે. તેમાં પાચન, કબજિયાત, નબળી ઇમ્યુનિટી, સ્થૂળતા, અલ્સર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સ્વાસ્થ્ય સ્થિતિઓ સમાવિષ્ટ છે. કોબીનું સેવન તમને તંદુરસ્ત રાખવામાં સહાયતા કરે છે. તેના પોષક તત્વો તમને રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. આમ કોબીનું સેવન અનેક રીતે ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment