શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

મિત્રો તમે શાકભાજી અથવા તો ચટણી રૂપે કોથમીરનું સેવન કરતા હશો. તેમજ  કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. કોથમીરના સેવનથી તમે અનેક બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકો છો. કોથામીરનું સેવનથી થતા ફાયદાઓ … Read moreશું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

લોટના ડબ્બામાં મૂકી દો આ 1 વસ્તુ, આખું ચોમાસું લોટ ખરાબ પણ નહિ થાય અને જીવાત પણ નહિ પડે… લોટમાં ભેજ પણ નહિ લાગે અને રહેશે એકદમ કોરો ને તાજો…

મિત્રો તમે જાણો છો તેમ હાલ ચોમાસું શરુ છે એટલે તમારે ખાવાપીવાની વસ્તુઓનો વિશેષ ધ્યાન રાખવું પડે છે. તેમજ તેમાં જો ભેજ લાગી જાય છે તો તે વસ્તુ ઝડપથી બગડી જાય છે. આવું જ કઈક તમારે લોટ સાથે થાય છે તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ચાલો તો અહી આપેલ કેટલીક સરળ ટીપ્સ … Read moreલોટના ડબ્બામાં મૂકી દો આ 1 વસ્તુ, આખું ચોમાસું લોટ ખરાબ પણ નહિ થાય અને જીવાત પણ નહિ પડે… લોટમાં ભેજ પણ નહિ લાગે અને રહેશે એકદમ કોરો ને તાજો…

ગ્રેવીને ઘાટી કરવા શાકમાં ઉમેરી દો આ એક વસ્તુ, ડુંગળી વગર જ શાક બનશે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર… જાણો ગ્રેવીને ઘાટી કરવાની સરળ રીત…

મિત્રો આપણે જયારે કોઈ નવીન વાનગી બનાવવા જઈએ છીએ એટલે સ્વાભાવિક છે કે આપણે ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ. તેનાથી સ્વાદમાં વધારો થાય છે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. જો કે ડુંગળીથી ગ્રેવી પણ ઘટ્ટ થાય છે. પણ તમે ડુંગળી વગર પણ ગ્રેવીને ઘટ્ટ બનાવી શકો છો. તે માટે તમારે આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ … Read moreગ્રેવીને ઘાટી કરવા શાકમાં ઉમેરી દો આ એક વસ્તુ, ડુંગળી વગર જ શાક બનશે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર… જાણો ગ્રેવીને ઘાટી કરવાની સરળ રીત…

ફક્ત 1 ગ્લાસ આનું સેવન, ગમે તેવી ઉનાળાની ગરમીને કરી દેશે શાંત… પેટ અને આખા શરીરમાં પથરાય જશે ઠંડક…

ઉનાળાની ગરમીથી બચવા માટે આપણે ઠંડી વસ્તુઓ ખાવા-પીવા તરફ વળીએ છીએ. આવી વસ્તુઓ માં એક કેરી છે જેને ખવાય છે પણ અને પીવાય છે પણ. કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. આમ તો કેરીની અનેક પ્રકારની રેસિપી તૈયાર કરી શકાય છે પરંતુ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક એવો કેરીનો બાફલો છે જેને … Read moreફક્ત 1 ગ્લાસ આનું સેવન, ગમે તેવી ઉનાળાની ગરમીને કરી દેશે શાંત… પેટ અને આખા શરીરમાં પથરાય જશે ઠંડક…

પીવા લાગો આ દૂધની ચા, વજન અને કોલેસ્ટ્રોલ રહેશે આજીવન કંટ્રોલમાં, વધી જશે ચહેરાનો નિખાર અને ઇમ્યુનિટી પાવર… જાણો આ આયુર્વેદિક ચાની રેસિપી…

મિત્રો આપણે સામાન્ય રીતે દૂધનું સેવન કરતા હોઈએ છીએ. ખાસ કરીને તેની ચા બનાવી અથવા તો એકલું દૂધ પીએ છીએ. આવી જ રીતે તમે નાળીયેરના દુધની ચા પણ પી શકો છો. આ ચા પીવાના પણ અનેક ફાયદાઓ છે. અને જો તમે ઝડપથી વજન ઓછો કરવા માંગતા હો તો નાળીયેરના દુધની ચા ખુબ જ ફાયદાકારક છે.  … Read moreપીવા લાગો આ દૂધની ચા, વજન અને કોલેસ્ટ્રોલ રહેશે આજીવન કંટ્રોલમાં, વધી જશે ચહેરાનો નિખાર અને ઇમ્યુનિટી પાવર… જાણો આ આયુર્વેદિક ચાની રેસિપી…

આ 4 પ્રકારના ખાદ્ય તેલ છે અનેક પ્રકારના કેન્સરના મૂળ, જો તમે ખાતા હો તો આજે જ કરી દો બંધ, નહિ તો શરીર થશે જીવલેણ બીમારીનું ઘર…

મિત્રો જયારે આપણું શરીર અમુક વસ્તુનું વધુ સેવન કરે છે ત્યારે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર થતી હોય છે. જો કે તમે જાણો છો એમ આજના સમયમાં કોઈ પણ વસ્તુ ભેળસેળ વગર મળતી જ નથી. તમે રસોઈમાં જે ઓઈલનો ઉપયોગ કરો છો વાસ્તવમાં આ કુકિંગ ઓઈલ તમારા સ્વાસ્થ્યને ખરાબ કરે છે. તેનાથી તમારા શરીરમાં કેન્સર … Read moreઆ 4 પ્રકારના ખાદ્ય તેલ છે અનેક પ્રકારના કેન્સરના મૂળ, જો તમે ખાતા હો તો આજે જ કરી દો બંધ, નહિ તો શરીર થશે જીવલેણ બીમારીનું ઘર…

error: Content is protected !!