બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ…. જાણો કઈ છે આ બાબતો.

બુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ.   આચાર્ય ચાણક્યે પોતાની બુદ્ધિ વડે એક સામાન્ય છોકરાને(ચંદ્ર ગુપ્તને) તમામ પ્રકારની વિદ્યા આપી મગધ દેશનો સમ્રાટ બનાવ્યો તેમજ પોતાની આગવી શૈલીમાં “ચાણક્ય નીતિ” નામનો ગ્રંથ પણ લખ્યો. આ ગ્રંથમાં તમામ લોકોને શીખી શકાય એવી અનેક બાબતો રહેલી છે. આચાર્ય ચાણક્યે ગ્રંથની લખવાની શરૂઆત કરતા … Read moreબુદ્ધિમાન વ્યક્તિએ આ પાંચ બાબતો પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ…. જાણો કઈ છે આ બાબતો.

ભાગ-૨ બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

પગલું – ૮ [પગાર કરતા વધુ કામ કરવાની આદત.] આજકાલ સૌ નોકરિયાતોને કે યુવાનોને પૂછાતો પ્રશ્ન છે કે “તમારી સેલેરી કેટલી? કે કેટલો પગાર તમારા હાથ માં આવે?” ખુદ નોકરિયાતો પણ આવો સવાલ કેટલાક બીજા સાથીદારોને કરતા હોય છે. આ સવાલ કરતા પણ એક મહત્વનો સવાલ એ છે કે તમે ખુદ જે કામ કરો છો … Read moreભાગ-૨ બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

અમરેલી જિલ્લાનો છોકરો – ચા ની લારી થી લઇ હોલીવુડના સફળ ડાયરેક્ટર સુધી ની સફર

  જે યુવાનો એમ કહેતા ફરે છે કે અમને  વિકાસની તક કોઈ આપતું નથી…. અમને પુરતું પલેટફોર્મ મળતું નથી, સરકાર પુરતો રોજગાર ઉભો કરતી નથી તે તમામ યુવાનોને પ્રેરિત કરતી અમરેલી જીલ્લાના ગરીબ ચા વાળાના દીકરાની ચાની લારીથી લઇ હોલીવુડના ફિલ્મ ડાયરેકટર સુધીની સફર…. એક અમરેલી જીલ્લાના નાનકડા ખીજડીયા ગામના ગરીબ પરિવારનો છોકરો જયારે હોલીવુડમાં … Read moreઅમરેલી જિલ્લાનો છોકરો – ચા ની લારી થી લઇ હોલીવુડના સફળ ડાયરેક્ટર સુધી ની સફર

બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

“સફળતા” આજના સમયમાં એવો શબ્દ છે કે લોકો સૌથી વધુ તેની પાછળ ભાગે છે. પણ સફળતા સુધી પહોચવું એ એક સમસ્યા છે. આ સમસ્યાના ઉકેલ રૂપે નેપોલિયન હિલ દ્વારા લખાયેલ “સફળતાનો માર્ગ” બુકમાં આપેલ સફળતાના ૧૫ પગલા તમારી સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છીએ. સફળતાની દુનિયામાં નેપોલિયન હિલનું નામ પ્રખ્યાત છે. ભાગ્યે જ કોઈ એવું … Read moreબસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

error: Content is protected !!