આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

ગરુડ પુરાણમાં વ્યક્તિ માટે એવી તમામ વાત જણાવવામાં આવી છે, જેનાથી તમે તમારું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકો છો. સનાતન ધર્મમાં ઘણા વેદ અને પુરાણોનો ઉલ્લેખ છે. આ વેદો અને પુરાણોમાં લખેલી બધી વાતો માનવ કલ્યાણ માટે કહેવામાં આવી છે. ગરુડ પુરાણને પણ મહાપુરાણની સંજ્ઞા આપવામાં આવી છે. એવી માન્યતા છે કે, તેમાં કહેલી દરેક … Read moreઆ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

ગાયના ગોબરથી ઈંટ, સિમેન્ટ, અને પેઈન્ટનું નિર્માણ, તમને આ જાણીને ખુબ જ આશ્ચર્ય થશે પણ હવે દેશમાં આ પ્રકારની પહેલ શરૂ થઈ ગઈ છે. ગોબરથી પાકા મકાનોની જેમ ઘન પણ બની રહ્યા છે. અને તેની દીવાલો પણ રંગાઈ રહી છે. ખાસ વાત એ છે કે, શહેરો પણ ઘણા લોકો આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી ઘરનું નિર્માણ … Read moreઆ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

છેલ્લા કેટલાય વર્ષથી લોકો રામ મંદિર બનવાની રાહ જોઇ રહ્યાં હતા. 5 ઓગષ્ટના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન થયું હતું. જેના કારણે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. દેશવાસીઓએ પોતાના ઘરના આંગણામાં દિવા પ્રગટાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ આ દેશવાસીઓમાં એક શબરી પણ છે. જી, હાં સાંભળીને નવાઇ લાગશે પણ … Read moreઆ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

મિત્રો, દરેક લોકો પોતાના જીવનમાં કોઈને કોઈ ડરના કારણે પરેશાન હોય છે. કોઈને નૌકરીનો ડર હોય, કોઈને ભણવાનો ડર હોય, કોઈને બોસનો ડર હોય, કોઈને પાપનો ડર હોય વગેરે. પણ દરેક લોકો કોઈને કોઈ ડર લઈને જીવતા હોય છે. ડર એક એવી વસ્તુ છે જે મનુષ્યને જીવનમાં શાંતિથી જીવવા નથી દેતું. એક અજાણ્યો ડર સતત … Read moreજીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

સામાન્ય રીતે 12 ધોરણ કે ગ્રેજ્યુએશન બાદ આગળ શું કરવું ? આ પ્રશ્ન દરેક યંગસ્ટર્સને થતો જ હોય છે. તેઓ વિચારે છે કે, જો જોબ કરીશું તો 12 ધોરણ કે ગ્રેજ્યુએશન બાદ તેમને જે સેલેરી જોઈએ છે તે મળવી મુશ્કેલ છે. તેમને જે સેલેરી જોઈએ છે તે માટે તેઓ એ આ કોમ્પિટિશનના યુગમાં આગળ માસ્ટર … Read moreદરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો, ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

આજના સમયમાં દરેક લોકોને ધનિક અને અમીર બની જવું છે, પરંતુ જેટલું સરળ વિચારીએ એટલું સરળ નથી હોતું. પરંતુ જો અમુક ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો થોડા વર્ષોમાં પ્રગતિ કરી શકાય છે. તો આજે અમે તમને એ ફોર્મ્યુલા વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. આ લેખમાં અમે તમને જણાવશું કે, તમે થોડા વર્ષની … Read moreભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો, ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

error: Content is protected !!