જો સમૃદ્ધિ ટકાવી રાખવી હોય તો પતિ પત્ની ક્યારેય ન કરવા આ કામ, નહિ તો સદા રહેશે ગૃહ કલેશ.

હિંદુ ધર્મમાં તેમજ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, પતિ-પત્ની સબંધ ખુબ જ પવિત્ર તેમજ યોગ્યતા પૂર્ણ છે. આ સબંધમાં કેટલાક નિયમો પણ કહેવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર કેટલીક વસ્તુઓ પતી તેમજ પત્નીએ ન કરવી જોઈએ. જો એ કામ કરવામાં આવે તો શાસ્રતો અનુસાર તેના વિરોધી પરિણામ દર્શાવવામાં આવ્યા છે. તે વિરોધી પરિણામો પતિ પત્નીના … Read moreજો સમૃદ્ધિ ટકાવી રાખવી હોય તો પતિ પત્ની ક્યારેય ન કરવા આ કામ, નહિ તો સદા રહેશે ગૃહ કલેશ.

આ 10 ક્રૂર અને ખતરનાખ મોત સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે | માણસ એક નહિ પણ હજાર વાર મારતો .

આપણે અત્યારે કોઈ પણ વ્યક્તિના મરણના સમાચાર સાંભળી ગયા હોઈએ તો પણ રામ… રામ …. નીકળી જાય છે. પણ પ્રાચીન સમયમાં એવી ક્રૂર અને ખતરનાખ મોત માણસોને આપવામાં આવતી કે તે સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે.હાલમાં તો આપણા સમાજમાં સજા તો માત્ર થોડા વર્ષો માટે જેલમાં જવું પડે છે. પણ મધ્યકાલીન સમયમાં વ્યક્તિને ગુના … Read moreઆ 10 ક્રૂર અને ખતરનાખ મોત સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે | માણસ એક નહિ પણ હજાર વાર મારતો .

ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

તાપમાનનો પ્રકોપ વધતો જાય છે, તેવી રીતે આપણા શરીરમાં ગરમી વધવા માંડે છે, ઉનાળામાં કોઈ પણ વ્યક્તિ હોય માત્ર એક જ વાતને લઈને પરેશાન હોય છે. જેનું કારણ કુદરતી ગરમીનું વધતું પ્રમાણ અને આપણા શરીર માંથી પણ નીકળતી ગરમી. આપણું શરીર કાયમી માટે ઉષ્ણતા ભર્યું હોય છે અને ઉનાળાની ગરમી આપણા શરીર કરતા વધારે પ્રમાણમાં … Read moreઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

ભગવાન શિવે માતા પાર્વતીને આ પાંચ રહસ્યોથી જણાવ્યું કે જીવનને સરળ કેવી રીતે બનાવવું.  માણસના જીવનમાં જો સમસ્યા ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. પણ જીવનમાં ચડાવ ઉતાર આવે તો જીવન ચટપટા સ્વાદ જેવું લાગે. જો વ્યક્તિનું જીવન સમાંતર શ્રેણીમાં ચાલે તો સ્વાદ વિનાનું જીવન લાગે છે. ખરેખર દરેક માનવીના જીવનમાં ચડાવ ઉતાર … Read moreજીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

બુદ્ધિશાળી સંતે ઉકેલ્યો 17 ઊંટની સમસ્યાનો પ્રશ્ન.- મોરારિબાપુનો ખુબ જ વખણાયેલો પ્રસંગ….

મહાત્માજીએ ૧૭ ઊંટનો ત્રીજોભાગ , છઠ્ઠો ભાગ, અને નવમો ભાગ ચતુરાઈ પૂર્વક પાડ્યો. પૂરી દુનિયામાં રામ કથાકાર તરીકે નામના મેળવનાર મોરારીબાપુ એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તે રામકથા દરમિયાન અવનવા ઉદાહરણો આપી રામકથા સંભાળનાર શ્રોતાઓને રામકથા સિવાય પણ  સામાજિક જીવન તેમજ સમાજના અવનવા પહેલુઓનું જ્ઞાન પણ આપે છે. તેમની આ ખ્સીયાતને કરને તેમણે લગભગ પૂરી … Read moreબુદ્ધિશાળી સંતે ઉકેલ્યો 17 ઊંટની સમસ્યાનો પ્રશ્ન.- મોરારિબાપુનો ખુબ જ વખણાયેલો પ્રસંગ….

આ ચીજો કરે છે ડાયાબીટીસમાં જાદુઈ અસર… આપશે સચોટ પરિણામ…અજમાવી જુઓ .

આ ઘરની ચીજોથી થઇ શકે છે ડાયાબીટીસનો સચોટ ઈલાજ. વાંચો કેવી રીતે થઇ શકે છે ઈલાજ. ડાયાબીટીસ એક એવો રોગ છે, જે આજકાલ ૪૦ વર્ષ થી નીચેની વયના લોકોમાં પણ હોય છે. આજે દરેક વ્યક્તિ માટે ડાયાબીટીસ એક જટિલ મુદ્દો છે. ડાયાબીટીસના મોટા ભાગના દર્દીઓ ડોક્ટરની લખી આપેલી દવા લેતા હોય છે. તે દવા ડાયાબીટીસને … Read moreઆ ચીજો કરે છે ડાયાબીટીસમાં જાદુઈ અસર… આપશે સચોટ પરિણામ…અજમાવી જુઓ .

error: Content is protected !!