ચંદ્રશેખર આઝાદ – જેઓ પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…શું હતું તે પાછળનું રહસ્યમય કારણ…દરેક ભારતીય ગર્વથી શેર જરૂર કરે..

આઝાદ થે…આઝાદ હે…આઝાદ રહેંગે….     – ચંદ્રશેખર આઝાદ મિત્રો આપની ભારત ભૂમિ એક વીર ભૂમિ છે. આ ભૂમિ પર ઘણા શુરવીરો થઇ ગયા અને હજી પણ થતા રહેશે. ભારતમાં અનેક ક્રાંતિ વીરો થઇ ગયા. Image Source : દરેક ક્રાંતિવીર એકથી એક ચડિયાતા હતા. અને તેમની બધાની આગવી ખાસિયતો ને કારણે તેમજ દેશ માટે આપેલા તેમના … Read moreચંદ્રશેખર આઝાદ – જેઓ પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…શું હતું તે પાછળનું રહસ્યમય કારણ…દરેક ભારતીય ગર્વથી શેર જરૂર કરે..

આ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.

🌄 બ્રહ્મ મુહુર્તમાં ઉઠાવાથી કઈ ખાસ ચીજનો ફાયદો થાય છે… જાણો તેના વિશે..🌄 Image Source આ આર્ટીકલ તમારા જીવનના લક્ષ્ય અને સફળતા સાથે જોડાયેલો છે તો મહેરબાની કરીને પૂરો વાંચવો. જો તમે એક માં કે પિતા છો તો તમારા સંતાનોના ભવિષ્ય માટે આ આર્ટીકલ જરૂર વાંચી લેજો. અને સંતાન જો  સમજી શકે એવું હોય તો તેને … Read moreઆ એક ખાસ વસ્તુઓના કારણે ઋષિમુનીઓ અને સમ્રાટ રાજાઓ પણ બ્રહ્મ મુહુર્તમાં જાગી જતા…. વાંચો એ ખાસ ચીજ વિશે.

દિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.

😎 ગુજરાતના રહસ્યમય સ્થળો કે જ્યાં વેકેશન દરમિયાન ફરવાની ખુબ જ મજા પડી જશે..😎 તમે જાણો છો આપણા ગુજરાતની આ ચમત્કારી જગ્યાઓ વિશે. તે જગ્યાઓ વિશે વૈજ્ઞાનિકો પણ હજી સુધી શોધી નથી શક્યા. ગુજરાત રાજ્ય એક વિશેષ અને ભૌગોલિક જગ્યાઓ માટે પુરા વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા સ્થાનો એવા છે કે ત્યાંના રહસ્યો વિષે વૈજ્ઞાનિકો માટે જાણી … Read moreદિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.

શું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? જાણો પૂરી વિગત અહીં.

કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે ? શું છે તેનું રહસ્ય ? જાણો અહીં. દક્ષિણ ભારતમાં શંખ ક્ષેત્ર આવેલું છે કે, જે ઓરિસ્સા રાજ્યમાં છે તે ભગવાન જગન્નાથની ભૂમિ પણ કહેવાય છે.ભગવાન જગન્નાથને સ્વયં પરમ પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત રૂપ છે, એક કારણથી તે પુરા જગતના નાથ પણ કહેવાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજના … Read moreશું એક રાજાને કારણે રહી ગઈ હતી ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી…? કેમ ભગવાન જગન્નાથની મૂર્તિ અધુરી છે? જાણો પૂરી વિગત અહીં.

આ 6 વસ્તુઓ દો, સમય, પરિસ્થિતિ કે પૈસાનો અભાવ તમને ક્યારેય દુખી નહિ કરી શકે… ગમે તો બીજાને શેર કરજો.

🤫 જીવનમાં સદાય ખુશ રહેવા છોડી ડો આ 6 વસ્તુઓ 🤫 Image Source :   🙂 ૧. ભૂતકાળ માટે પસ્તાવાનું છોડી દો, અને ભવિષ્ય માટે વિચારવાનું શરુ કરી દો. 👉 કોઈ પણ ભૂલ તમે ભલે કરી બેઠા હોવ પણ ક્યારેય તે ભૂલ વિશે કે ભૂતકાળ વિશે વિચારીને દુખી થાવ નહિ. આજ કાલના મોટા ભાગના યુવક અને યુવતીઓ પોતાના … Read moreઆ 6 વસ્તુઓ દો, સમય, પરિસ્થિતિ કે પૈસાનો અભાવ તમને ક્યારેય દુખી નહિ કરી શકે… ગમે તો બીજાને શેર કરજો.

મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરશો તો થશે જીવનમાં આવા આવા ફાયદા…. કુંવારા હોવ તો જરૂર એક વાર વાંચી લેગો

👸 આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ કે જેના વિશે આજ સુધી ક્યારેય વિચાર્યું પણ નહિ હોય, પણ એક વાતની ગેરંટી છે કે આ વિષય પરથી તમને ગજબની માહિતી મળશે કે જે તમે ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય. તો ચાલો જઈએ તે ગજબની માહિતી વિશે….Image Source  સમાજ અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરીને … Read moreમોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરશો તો થશે જીવનમાં આવા આવા ફાયદા…. કુંવારા હોવ તો જરૂર એક વાર વાંચી લેગો

error: Content is protected !!